Virat Gujarat
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુ કાશ્મીરના પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર શાહપુરના વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો

ગુજરાત, અમદાવાદ ૨૬ એપ્રિલ ૨૦૨૫: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ હિલ સ્ટેશન પર ગઈ કાલે થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર, શાહપુરના ૫૦ વિધાર્થી મિત્રો શાળાના તમામ શિક્ષકો અને આચાર્ય શ્રી આજે સાંજે ૬:૦૦ વાગે શાહ કોલોની, શાહપુર મેટ્રો સ્ટેશન સામેથી લઈ આંબેડકર ચૉક સુધી કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો જેમાં શાહપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન, પ્રમુખ શ્રી હસમુખભાઈ પરમાર તેમજ વિસ્તારના કોર્પોરેટર શ્રી ઓ જોડાયા હતા.

Related posts

ઇલેક્રામા–2025(ELECRAMA)ના વડોદરા રોડ શૉમાં વિઝિટર્સના એક્સપિરિયન્સ માટે ઇલેક્રામા(ELECRAMA)એપ લૉન્ચ થશે

viratgujarat

સમકાલીન જોડાણનો અસલી ચમત્કાર

viratgujarat

અલ્ટ્રાકેબ (ઇન્ડિયા) લિમિટેડ કંપનીનો રૂ. 4981 લાખનો રાઇટ્સ ઇશ્યૂ 28 જાન્યુઆરી, 2025 ના દિવસે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો

viratgujarat

Leave a Comment