Virat Gujarat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કિલ્લારીનાં કથાગાનને વિરામ; આગામી કથાનો ૧૩ જૂનથી કોચ્ચિ (કેરલમ્)થી આરંભ થશે

viratgujarat
મુખર થાય ત્યારે ઋષિત્વ,મૌન થાય ત્યારે મુનિત્વ પેદા થાય છે. હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિ ગુરુમહિમા છે. તમને કોઈનામાં ગુરુ તત્વ ન દેખાય તો હનુમાનજીને ગુરુ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં શ્રી મોરારિબાપુ દ્વારા સહાય

viratgujarat
ભોગ બનનારને શ્રધ્ધાંજલિ સાથે જે તે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ તલગાજરડા, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પાત્રતા વગર શાસ્ત્ર પચતું નથી.

viratgujarat
“આપણે-કથા વાચકો-કથા પાચક પણ છીએ”. પહેલા ખૂબ જ રિયાઝ,સંશોધન,ગુરુકૃપાનીછાયામાં કરવું પડે છે. શ્રવણનું છેલ્લું પરિણામ છે:શરણાગતિ. બ્રહ્મને જાણનાર બ્રહ્મની સમાન નહીં,બ્રહ્મ જ બની જાય છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામ માનસનો પુર્વાર્ધ, કૃષ્ણ મધ્યભાગ અને કરુણા ઉત્તરાર્ધ છે.

viratgujarat
વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે,કૃષ્ણસ્મૃતિ પરમ વરદાન છે. કથા છે સાર્વજનિક,પણ વ્યક્તિગત બનીને સાંભળવી જોઈએ. કિલ્લારીમાં સાદાઇથી ગવાયો રામ જન્મોત્સવ  કિલ્લારી ખાતે ગવાઇ રહેલી રામકથા ધારામાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથામાં ક્રાઉડ નહીં કંપની હોય છે.

viratgujarat
કથા જેવું કોઈ માધ્યમ નથી,શ્રવણ જેવું કોઈ સાધન નથી અને રામ જેવી કોઈ પ્રાપ્તિ નથી. કથાકારે શાસ્ત્રીય વાત સાધ્વીયઢંગથી કહેવી જોઈએ. વૃત્તિ શુદ્ધ ન હોય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વાલ્મીકિ રામાયણ અદભૂત છે, શિવનું રામાયણ અવધૂત છે, તુલસીજીનું રામાયણ અનુભૂત છે.

viratgujarat
ભાગવત સમાધિ ભાષા અને રામચરિતમાન હૃદયની ભાષાથી લખાયેલું છે. સત્તા પ્રધાન હોય ત્યારે સત પાછળ રહી જાય છે,આ દેશ અને દુનિયાનું દુર્ભાગ્ય છે. એક વાણી,એક...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પરમાત્માને કેન્દ્રમાં રાખીને કોઈ પણ કથા શ્રેષ્ઠ છે.

viratgujarat
કથાનાં આદિ,મધ્ય અને અંતમાં પરમ તત્વની સ્થાપના થવી જોઈએ. પૂરેપૂરા ખોવાઈ જાઓ તો વ્યાસપીઠ આપને ખોજે છે. ખરાબ સંગથી શરીરનાં રસાયણ,મન અને વાણી પણ બદલી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અધિક માસની અષ્ટમીએ ધૈર્ય, પુન:નિર્માણ અને આસ્થાની ભૂમિ કિલ્લારીથી બાપુની રામકથાનો શુભારંભ થયો

viratgujarat
ભવનમાં રાગ હોય,વનમાં વૈરાગ્ય હોય. શોક મોહ અને ભ્રમનો સત્સંગ કે હરિનામથી જ નાશ થશે. વાલ્મીકિજીના કહેવા ઉપર તલગાજરડાનાં રામ અહીં નિવાસ કરવા આવ્યા છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“અખંડ સનાતન જન જાગૃતિ યાત્રા” અંતર્ગત બિંદુ સરોવરથી પવિત્ર જળ ગ્રહણ; માં અંબાજી દર્શન યાત્રાનો દિવ્ય પ્રારંભ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૦મી મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇનોવેટિવ ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પરમ પૂજ્ય જગતગુરુ સ્વામી વીરભદ્ર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા બિંદુ સરોવરથી પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, અંબાજી તરફ વધી

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને...