Virat Gujarat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મનોરથ પૂરો થાય તો કૃપા અને પૂરો ન થાય તો એની ઈચ્છા!

viratgujarat
હજી સુધી સમાજ સાધુઓનાપડછાયા સુધી જ પહોંચ્યો છે,મૂળ સાધુ સુધી પહોંચ્યો જ નથી. કોઈપણ સંકલ્પમાં સૂક્ષ્મ અહંકારનીઉદઘોષણા હોય છે,મનોરથ અહંકાર મુક્ત હોય છે. શાસ્ત્રને સમજવા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હરિ ઈચ્છા ભાવિને પલટી શકે પણ ભાવિ હરી ઈચ્છાને ન બદલી શકે

viratgujarat
“જીવનમાં જે ઘટના ઘટે એને હરિ ઇચ્છાનાં સંદર્ભમાં લેજો અને થોડીક ધીરજ ધરજો,બધું જ સારાવાના થશે,બાકી રોવા ન બેસજો.” જેમ સંકલ્પ ફેરવી ન શકાય એમ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શિવ સંકલ્પમાં શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ છે.

viratgujarat
ઘણી વખત એશ્વર્ય પામ્યા પછી આપણે દુર્ગંધી બની જઈએ છીએ. આપણી ઋચિની પણ એક સુગંધ હોય છે. જેને મળી ગયું છે એ વહેંચ્યા વગર રહી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વ વિખ્યાત પવિત્ર જૈન સ્થાનની તીર્થભૂમિ પાલીતાણાનાં આંગણે પાંચ દશક બાદ મોરારિબાપુની રામકથાનો દિવ્ય આરંભ

viratgujarat
હરિ ઈચ્છા બળવાન છે,પરમાત્માની ઈચ્છા હોય એ રીતે જ ઘટના ઘટે. હરિની ઇચ્છા હોય એમ જ ભાવિ બળવાન કે નિર્બળ બને છે-એ નિયતિ છે. પંચદેવોની...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા

viratgujarat
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં ભક્તિભાવ ઉત્સાહ સાથે યોજાશે પોથીયાત્રા ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શનિવારથી પાલીતાણામાં પૂ.મોરારિબાપુના શ્રીમુખેથી ગુંજશે રામનામનું ગાન

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૪ એપ્રિલ ૨૦૨૬ — પૂ.મોરારીબાપુના શ્રીમુખેથી રામનામનું કથાગાન સાંભળવું એ હવે સૌભાગ્યનો વિષય બની ગયો છે.કારણ કે બાપુની કથાઓ અને તેનો ક્રમ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રયાગી કથાની પૂર્ણાહૂતિ; આગામી કથા ૧૮ એપ્રિલથી પાલિતાણાથી યોજાશે

viratgujarat
જે શાત છે,અનન્યમતિ છે,મધુર સ્વભાવ છે-એ વિષ્ણુ છે. શાંતિની કસોટી,કોઈ આપને ખલેલ પહોંચાડી રહ્યાનું ભાન હોય ત્યારે થાય છે. આ મને અશાંત કરે છે એવું...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અતિ વિચાર સારા નથી એમ નિર્વિચાર પણ રહી શકાતું નથી, પણ આપણે દૂર્વિચારી ન બનીએ

viratgujarat
આવતા વર્ષે,આ જ દિવસોમાં જોશીમઠ ખાતે રામકથા યોજાશે. શ્રી સંપ્રદાયમાં શાસ્ત્રોની પુત્રીનું નામ ભક્તિ છે. અતિ સુખ પછી અતિ દુઃખ આવવાનું છે કારણ કે સુખ-દુઃખ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શરીર સાધનાનું પહેલું કદમ છે, પછી મન, બુદ્ધિ, ચિત્તની ગુફામાં જઈને, અહંકારના ખડકને તોડીએ ત્યારે આત્મ ઉપલબ્ધિ થાય છે.

viratgujarat
એક દિવસ એવો આવશે કે પોતાના મૂળ ખોરાક તરફ જગતેરીવર્સમાં જવું પડશે.આ છે બે વસ્તુઓને રોજ ગાજો:ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામ. મુઠ્ઠી ખોલી દો!તો મુક્તિ જ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તપ,સ્વાધ્યાયનું બ્રહ્માર્પણ-એને ક્રિયાયોગ કહે છે.

viratgujarat
પ્રશંસા અને નિંદા સહન કરે એ આજનાં કાળમાં તપ છે. નિંદા-સ્તુતિ સહન કરે એ તપ છે. જેને માતાનો ખોળો અને બાપનો ખભો મળ્યો છે-એ ભાગ્યશાળી...