જળસંચયથી જનસુખાકારી: કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં નવનિર્મિત તળાવનું ભવ્ય લોકાર્પણ
વડસરનું નવસર્જન: ૧૮ કરોડના ખર્ચે તૈયાર થયું સોલાર એનર્જીથી સંચાલિત ઇકો-ટુરિઝમ સ્પોટ પ્રકૃતિ અને આધુનિકતાનો અદભુત સમન્વય એટલે વડસર ખાતે નવનિર્મિત ‘આનંદમ્ જેડવા તળાવ’ ૩૧...
