Virat Gujarat
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુ કાશ્મીરના પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર શાહપુરના વિધાર્થીઓ અને શિક્ષકો દ્વારા કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો

ગુજરાત, અમદાવાદ ૨૬ એપ્રિલ ૨૦૨૫: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ હિલ સ્ટેશન પર ગઈ કાલે થયેલા આતંકવાદી હુમલાનાં શોક નિમિત્તે સફલ બાળ વિદ્યા વિહાર, શાહપુરના ૫૦ વિધાર્થી મિત્રો શાળાના તમામ શિક્ષકો અને આચાર્ય શ્રી આજે સાંજે ૬:૦૦ વાગે શાહ કોલોની, શાહપુર મેટ્રો સ્ટેશન સામેથી લઈ આંબેડકર ચૉક સુધી કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો જેમાં શાહપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન, પ્રમુખ શ્રી હસમુખભાઈ પરમાર તેમજ વિસ્તારના કોર્પોરેટર શ્રી ઓ જોડાયા હતા.

Related posts

GYPL VII ક્રિકેટ લીગમાં છ ટીમો, ૧૩૦+ ખેલાડીઓ ભાગ લેશે

viratgujarat

ગુનેબોએ ગુજરાત ગોલ્ડ જ્વેલરી શોમાં તેના ભૌતિક સુરક્ષા ઉકેલો પ્રદર્શિત કર્યા

viratgujarat

આ રમઝાનમાં દુબઈમાં અજમાવવા માટેના ટોચના 5 ઇફ્તાર સ્થળો

viratgujarat

Leave a Comment