Virat Gujarat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ

અમદાવાદ 16મી ડિસેમ્બર 2024: પરમ સ્નેહી અને સમર્થ તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઝાકીરહુસેન સાહેબ. કોઈ દિલ અને નુરાની સંગીત સભામાં તબલાવાદન કરવા વિદાય લીધી એ સમાચારે પીડા અનુભવી. તલગાજરડા તરફનો એમનો અતિશય સદ્દભાવ જાહેર છે. હજુ આવતી હનુમાન જયંતીએ તબલાવાદન માટે આવવાની વાત થઈ રહી હતી અને અચાનક વિદાય આંચકો આપી ગઈ.

પૃથ્વી પરના ઇન્સાન માટે જે જે સદ્દગુણો જરૂરી હોય એ આ ઈન્સાને આત્મસાત કરેલા, ધન્ય છે. આપની વિદાયને વંદન, શ્રદ્ધાંજલિ. પરિવારજનોને દિલસોજી પાઠવું છું.

Related posts

દળથી બચો; દળ, દલ-દલમાં ફસાવી દેશે

viratgujarat

એમેઝોન પે દ્વારા ઉપલબ્ધ એક્સક્લુઝીવ ડીલ્સ અને રિવોર્ડ્સની મદદથી આખરે ઉનાળાથી બચવાનો તમારો પ્લાન બનાવો!

viratgujarat

SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડે નવા કૌશલ્ય કેન્દ્રો દ્વારા યુવાનોને સશક્ત બનાવવા માટે અંબુજા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી

viratgujarat

Leave a Comment