Virat Gujarat
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રોહન જરદોશે (તપધારી)એ અઠ્ઠઈના ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ જણાવ્યું

ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: હાલ ચાલતા પર્યુષણ મહિનાના પાવન પર્વમાં જૈન સમાજમાં અઠ્ઠઈ ઉપવાસના તપધારી રોહન જરદોશે અઠ્ઠઈ ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ જણાવ્યું હતું. રોહને અઠ્ઠઈના ઉપવાસ અંગે જણાવ્યું કે, તમે આ ઉપવાસમાં મનથી કેટલું સંયમ રાખી શકો છો, તે જ મહત્વનું છે. આમ જોવા જઈએ તો આપણને પેટની ભૂખ લાગતી હોય છે પણ એ ભૂખ પેટની નહીં પરંતુ મનની ભૂખ હોય છે. મારા મતે અઠ્ઠઈ પ્રચાર માટે ન કરવી જોઈએ અઠ્ઠઈ કરવાનું કારણ મને જોઈ કાલ કોઈ બીજો વ્યક્તિ પણ અઠ્ઠઈ કરે અને એનાથી સમાજમાં બદલાવ આવે તેવો છે. અઠ્ઠઈથી તમે તમારા મનને પણ કંટ્રોલ કરી શકો છો. અને મન ધારી લે તો કોઈપણ વસ્તુ કરવી મુશ્કેલ નથી.

Related posts

તમારા તહેવારોના ખર્ચને સુરક્ષિત કરો: કૌભાંડોને શોધો અને રોકો

viratgujarat

હાઇડ્રેશન, રિફ્રેશમેન્ટ અને કનેક્શન – કોકા કોલા ઇન્ડિયાની મહા કુંભ 2025માં સિગ્નેચર

viratgujarat

ગંગા ફેશન્સે સુરતમાં પોતાનો પ્રથમ કોન્સેપ્ટ સ્ટોર ખોલ્યો: જ્યાં પરંપરા આધુનિકતાને મળે છે.

viratgujarat

Leave a Comment