અદાણી ફાઉ. દ્વારા મુંદ્રાના મોટા કાંડાગરામાં વનીકરણનો શુભારંભ મિયાવાકી પદ્ધતિથી ‘નંદનવન’અને ઓક્સિજન પાર્કનુંનિર્માણ
અહીં 6,000 થી વધુ વૃક્ષો વાવીને ઘટાદાર જંગલ તૈયાર કરવામાં આવી રહ્યું છે પ્રોજેક્ટથી માત્ર ‘ઓક્સિજન પાર્ક’ જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન અને જીવંત...
