Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે

અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરુ સ્વામી વિરભદ્ર નંદગિરી મહારાજ મામા સરકારના દિવ્ય આશીર્વાદ સાથે શ્રી મામાદેવ તપોભૂમિ તીર્થધામ, ભાયલા ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન સંપન્ન થયો છે.

આ હવનમાં અખંડ સનાતન ધર્મની જનજાગૃતિ, ધર્મ સંરક્ષણ, રાષ્ટ્ર કલ્યાણ અને સર્વ ભક્તોના સુખ-સમૃદ્ધિ માટે દિવ્ય સંકલ્પ લેવામાં આવ્યો હતો. જેમાં પૂજ્ય મામા સરકારના કરકમલોથી પવિત્ર જળપાત્ર કુંભનું હવન દ્વારા જાગૃત કરવામાં આવ્યું, જે આ દિવ્ય યાત્રાની આધ્યાત્મિક શક્તિ અને પવિત્ર સંકલ્પનું પ્રતિક છે. તેમજ પૂજ્ય મામા સરકારના આશીર્વાદ સાથે આ પવિત્ર યાત્રાનો શુભ પ્રારંભ થયો અને હવે યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે.

Related posts

એજી ગ્રુપ અને IHG એ અમદાવાદમાં “હોલિડે ઇન અમદાવાદ” શરૂ કરવા માટે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા

viratgujarat

સેમસંગ ભારતમાં 10000 કરોડનું ટીવી વેચાણને પાર કરનારી સૌપ્રથમ બ્રાન્ડ બની

viratgujarat

ગ્લો એન્ડ લવલીએ ‘અપની રોશની બહાર લા’ લોન્ચ કર્યું, જે મહિલાઓને લીડ કરવા, પ્રભાવિત કરવા અને શાઇન કરવા માટે સશક્ત બનાવવાની એક દેશવ્યાપી પહેલ છે.

viratgujarat

Leave a Comment