Virat Gujarat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ

અમદાવાદ 16મી ડિસેમ્બર 2024: પરમ સ્નેહી અને સમર્થ તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઝાકીરહુસેન સાહેબ. કોઈ દિલ અને નુરાની સંગીત સભામાં તબલાવાદન કરવા વિદાય લીધી એ સમાચારે પીડા અનુભવી. તલગાજરડા તરફનો એમનો અતિશય સદ્દભાવ જાહેર છે. હજુ આવતી હનુમાન જયંતીએ તબલાવાદન માટે આવવાની વાત થઈ રહી હતી અને અચાનક વિદાય આંચકો આપી ગઈ.

પૃથ્વી પરના ઇન્સાન માટે જે જે સદ્દગુણો જરૂરી હોય એ આ ઈન્સાને આત્મસાત કરેલા, ધન્ય છે. આપની વિદાયને વંદન, શ્રદ્ધાંજલિ. પરિવારજનોને દિલસોજી પાઠવું છું.

Related posts

XLRI એ PGDM (BM) અને PGDM (HRM) 2023-25 બેચ માટે રેકોર્ડ પ્લેસમેન્ટ પ્રાપ્ત કર્યા

viratgujarat

બેંગલુરુ પોલીસે 5.5 કરોડ રૂપિયાના ઈ-કોમર્સ ફ્રોડનો પર્દાફાશ કર્યો, ગુજરાત સ્થિત 3 આરોપીઓની અટકાયત કરી

viratgujarat

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા અભૂતપૂર્વ વૃદ્ધિ અને માઈલસ્ટોન સાથે નવા વર્ષ અને બીજી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી

viratgujarat

Leave a Comment