Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

ભારત વિકાસ પરિષદની મળેલી બેઠકમાં કારોબારીની કરાયેલ જાહેરાત

ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય કક્ષાએ કાર્ય કરતું સામાજિક, સેવાભાવી, બિન રાજકીય સંગઠન છે. તેનાં ઉપક્રમે ભારત વિકાસ પરિષદની ગુજરાત સેન્ટ્રલ પ્રાંતની વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે યોજાઈ. વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગુજરાત સેન્ટ્રલ પ્રાંતના પ્રમુખ તરીકે શ્રી પ્રકાશભાઈ કસવાળા, મહા સચિવ તરીકે શ્રી ભરતભાઈ મોદી, ખજાનચી તરીકે શ્રી કલ્પેશભાઈ કેવડીયા, ઉપપ્રમુખ તરીકે શ્રી હિંમતસિંહ રાઠોડ તથા શ્રી મનસુખભાઈ કાછડિયા અને સંગઠનમંત્રી શ્રી સુરેશભાઈ પટેલ તેમજ સમગ્ર કારોબારીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

‘સોમનાથ સ્વાભિમાન પર્વ-2026’નો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મની અખંડ આસ્થા, સહનશીલતા અને શક્તિને નવી પેઢી સુધી પહોંચાડવાનો તેમજ સોમનાથ મંદિરના રક્ષણ માટે ત્યાગ-તપશ્ચર્યા અને બલિદાન આપનારાઓનું સ્મરણ કરવાનો છે.

viratgujarat

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે સસ્ટેનેબિલિટી પહેલ સાથે ‘અર્થ ડે’ ની ઉજવણી, 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

viratgujarat

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી

viratgujarat

Leave a Comment