Virat Gujarat

Category : હેલ્થકેર

હેલ્થકેર

સિવિલ હોસ્પિટલના ડો. રાકેશ જોષી અને અમેરિકાના ડો. અસીમ શુક્લા દ્વારા બાળકોની જટિલ સર્જરી પર પુસ્તક પ્રકાશિત

viratgujarat
તબીબી ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ જોડાઈ છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષી અને અમેરિકાની સીનસીનાટી ચિલ્ડ્રન...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

પેટની સ્થૂળતા અને હૃદયના સ્વાસ્થ્ય પર તેની જોખમી અસર

viratgujarat
ડૉ. મનોજ વિઠ્ઠલાણી, સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડિસિન, એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદ આજની બેઠાડુ જીવનશૈલીમાં, ડેસ્ક પર કામ કરવાથી વજન વધવું સામાન્ય બની ગયું છે. પરંતુ માત્ર...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

હાઇડ્રેશન: યુરોલોજીકલ સ્વાસ્થ્ય જાળવવાની ચાવી

viratgujarat
ડો. સૌમ્યા સાપરીયા, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, એચસીજી હોસ્પિટલ, રાજકોટ દ્વારા પાણીને ઘણીવાર જીવનનું અમૃત કહેવામાં આવે છે. અને, આપણું શરીર 70% પાણીથી બનેલું છે જે હાડકાંથી...
આરોગ્યહેલ્થકેર

જી6 હોસ્પિટાલિટીએ US સ્થિત મોટેલ 6 અને સ્ટુડિયો 6 હોટેલ્સ પાછળ રહેલા ગુજરાતી ઉદ્યોગસાહસિકોનું સન્માન કર્યું

viratgujarat
અમેરિકા અને કેનેડામાં મોટેલ ૬ અને સ્ટુડિયો ૬ બ્રાન્ડની પેરેન્ટ કંપની, જી૬ હોસ્પિટાલિટીએ મકરસંક્રાંતિના તહેવાર પૂર્વે ગુજરાતના ફ્રેન્ચાઈઝી માલિકોનું સન્માન કરવા નવસારીમાં એક વિશેષ સમારોહનું...
ગુજરાતફાર્માસ્યુટિકલબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

શ્રી અમિત શાહે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE) નો શિલાન્યાસ કર્યો, IPA ના 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૩મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારત સરકારના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર ગ્લોબલ...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

મૌન તોડો: યુવાન સ્ત્રીઓ માટે સર્વાઇકલ કેન્સર જાગૃતિ

viratgujarat
ડૉ. નિધિ ગુપ્તા (કન્સલ્ટન્ટ – સર્જિકલ ગાયનેક ઓન્કોલોજી) એચસીજી આસ્થા કેન્સર સેન્ટર – અમદાવાદ ગુજરાત, અમદાવાદ | ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ — સર્વાઇકલ કેન્સર વિશે ઘણીવાર...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

viratgujarat
વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા રાજ્યપાલશ્રીની અપીલ અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્રિદિવસીય ‘આયુર્વિવેક મહોત્સવ’નું આયોજન ગાંધીનગર, ગુજરાત | ૧૧...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

“આયુર્વેદિક મહોત્સવ” માં લોકોએ આયુર્વેદના જ્ઞાન અને કુદરતી જીવનશૈલી અપનાવી

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૧મી જાન્યુઆરી ૨૦૨૬ — અડાલજના દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત ત્રણ દિવસીય “આયુર્વેદિક મહોત્સવ” માં આયુર્વેદની સુસંગતતા અને સ્વસ્થ...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

એચસીજી હોસ્પિટલના ડોકટરોએ એક દુર્લભ CCHF વાયરલ ફીવર કેસની સફળતાપૂર્વક સારવાર કરી

viratgujarat
અમદાવાદની એચસીજી હોસ્પિટલમાં તકેદારી અને તાત્કાલિક સંભાળ દ્વારા એક દુર્લભ રોગને હરાવવો અમદાવાદ, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — મીઠાખળીની એચસીજી હોસ્પિટલે, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને...
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇનહેલ્થકેર

સેવા પરમો ધર્મ : પ્રેરણાદાયી કિસ્સો તાજેતરમાં સાલ હોસ્પિટલ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે જોવા મળ્યો

viratgujarat
ગુજરાત, અમદાવાદ | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — કહેવાય છે કે જ્યારે નિઃસ્વાર્થ સેવા કરનાર વ્યક્તિને મુશ્કેલી પડે ત્યારે સમાજ અને સંસ્થાઓ તેમની વ્હારે આવે જ...