યહૂદી નરસંહારની પીડા-યાતનાઓની શાતા માટે કેટોવીસા-પોલેન્ડથી ૯૬૨મી રામકથાનો આરંભ થયો
શિવ વિશ્વાસનું ઘનીભૂત સ્વરૂપ છે,રામ સત્યનું ઘનીભૂત સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણ પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ છે. શ્રી હનુમાનજી વૈરાગ્યનું ઘનીભૂત સ્વરૂપ છે. જ્યાં બિલકુલ અભિમાન નથી...
