Month : November 2025
ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા
ગુજરાત, અમદાવાદ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫...
ભારતની ગ્રીન ઇકોનોમિ 2047 સુધીમાં 4.1 ટ્રિલીયન ડોલરનું રોકાણ આકર્ષી શકે છે, 48 મિલીયન FTE રોજગારીનું સર્જન કરી શકે છે: CEEW
⇒ ભારત 2047 સુધીમાં 1.1 ટ્રિલીયન ડોલરના ગ્રીન માર્કેટને ખુલ્લુ મુકી શકે છે ⇒ CEEW અભ્યાસ રિન્યુએબલ્સ, સર્ક્યુલર અને બાયો-ઇકોનોમિક્સમાં 36 ગ્રીન વેલ્યુ ચેઇનને આવરી...
આ ડિસેમ્બરમાં જેકાકો (બાર ચોકલેટ્સ) માર્ટિન ક્રિસ્ટીનું આયોજન કરશે, વડોદરામાં ચોકલેટ ક્રાંતિનો પ્રારંભ
વડોદરા | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — બેકર્સ આર્ટિસનલ રેસિપીઝ (BAR) ક્રાફ્ટ ચોકલેટ પર અવાજ અને સત્તા ધરાવતા માર્ટિન ક્રિસ્ટી સાથે અસાધારણ બે દિવસીય સહયોગ સાથે...
યુવાન વયસ્કોમાં સ્ટ્રોક: વધતી જતી ન્યુરોલોજીકલ ઇમરજન્સી
પાર્થ લાલચેતા, એમસીએચ – ન્યુરોસર્જરી કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન, એચસીજી હોસ્પિટલ, રાજકોટ તાજેતરના વર્ષોમાં, સમગ્ર ભારતમાં ક્લિનિકલ નિરીક્ષણોએ ન્યુરોલોજીકલ સ્વાસ્થ્યની પેટર્નમાં એક અત્યંત ચિંતાજનક ફેરફાર દર્શાવ્યા છે.....
ભારતના ઉત્પાદન સેક્ટર માટે Talentwale.com નું લોન્ચિંગ
⇒ ભારતના ઔદ્યોગિક ભવિષ્યને નવો અભિગમ: Talentwale.com ભરતી ક્ષેત્રમાં ઉતર્યું ⇒ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સાચી જરૂરિયાતોને TARGET કરતું દેશનું પ્રથમ અનોખું પ્લેટફોર્મ ⇒ મેન્યુફેક્ચરિંગના ગેમ-ચેન્જર તરીકે...
વિવાહ પંચમીનો દિવસ રામકથામાં વિશેષ બની રહ્યો.
કથા માપવા નહિ,પામવા માટે છે. શ્રી,ક્ષમા,,શ્રધ્ધા,પ્રજ્ઞા,શાંતિ પણ માતૃપંચક છે. શ્રધ્ધા આપણને જ્ઞાન,વિવેક પ્રદાન કરે છે. અયોધ્યાનુંરામમંદિર કોટિ-કોટિ ભારતીયોનીશ્રધ્ધાનું પ્રતીક છે. ઘાટકોપર ખાતે ચાલી રહેલી રામકથામંગળવારેચોથા...
