Virat Gujarat
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ એલિયાસ એન્ટી કરપ્શન કમિટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

અમદાવાદ, ગુજરાત | ૧૨મી ઓગસ્ટ ૨૦૨૬ | ગુજરાતની ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ એલિયાસ એન્ટી કરપ્શન કમિટી દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલી કલેક્ટરની કચેરીથી આશ્રમ રોડ થઈને જગન્નાથ મંદિર સુધી ચાલશે.

આ તિરંગા યાત્રામાં ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રબીન્દ્ર દ્વિવેદી જી, તેમજ રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ શ્રી આલોક રબિન્દ્ર દ્વિવેદી જી અને સૌ ગુજરાત અને અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહેશે.

== સમાપ્ત ==

Related posts

ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સ દ્વારા તેની ફ્લેગશિપ એલપીઓ 1822 બસ ચેસિસના લોન્ચ સાથે ઈન્ટરસિટી મોબિલિટીનો નવો દાખલો બેસાડે છે

viratgujarat

આપણી મા મૃત્યુલોકમાં પ્રગટ થઈ છે એટલે મૃત્યુલોક અનેક સ્વર્ગથી પણ ઉપર છે.

viratgujarat

ડ્રીમએ ભારતમાંF10 રોબોટ વેક્યુમલૉન્ચ કર્યું- 13,000 Pa સક્શન પાવર સાથે રૂ.21,999 માં

viratgujarat

Leave a Comment