Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવી

ઈશ્વરિયા | ૨૮ જુલાઈ ૨૦૨૬ | સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે શ્રી મોરારિબાપુએ વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરી છે.

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવતા શ્રી મોરારિબાપુએ અન્ય કશું ન કહેતાં સ્મિત અને પ્રસન્નતા સાથે સૌને શુભકામના માટે ભાવ વ્યક્ત કર્યો છે.

સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે શ્રી મોરારિબાપુએ જગતભરના બુધ્ધપુરુષોના સ્મરણ સાથે સૌ વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના જણાવી. આ પ્રસંગે પોતે તલગાજરડામાં કોઈ વિશેષ આયોજન કરતાં નથી, તેઓ ગુરુ ચરણ પાદુકા પૂજન સાદગી અને પોતાની રીતે કરી લેતાં હોવાનું પણ ઉમેર્યું છે.

== સમાપ્ત ==

Related posts

WOW સ્કિન સાયન્સ ટાયર 2+ શહેરોમાં 10 લાખ નવા ગ્રાહકો સુધી પહોંચે છે, જેનો હેતુ એક વર્ષમાં મીશો પર ARR 5x સુધી વધારવાનો છે

viratgujarat

વપરાયેલ ઓટોમોટિવ લુબ્રિકન્ટ્સ માટે સ્કેલેબલ સર્ક્યુલર ઇકોનોમી મોડેલ વિકસાવવા માટે HPCL અને ટાટા મોટર્સ ભાગીદારી કરે છે

viratgujarat

QS I-GAUGE ની ભારતીય શિક્ષણમાં AI પર રાષ્ટ્રીય શિખર પરિષદમાં જવાબદારીપૂર્વક અને ગુણવત્તા આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવા પર ભાર

viratgujarat

Leave a Comment