Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા , અમદાવાદ માં રામ નવમીનો ધુમધામથી ઉત્સવ

અમદાવાદ: શ્રી *સંકટમોચન મહાવીર હનુમાન મંદિર માં રામ નવમી પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવી. ભક્તો દ્વારા રામ નામ કીર્તન અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.ભક્તોએ હનુમાન ચાલીસાનો જાપ પણ કર્યો. દરેક માટે ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું,

મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણ ગાર્ગે જણાવ્યું કે, ઉત્સવમાં ભેગા થયેલા ભક્તોના પ્રતિસાદથી તેઓ અત્યંત ગદગદ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મંદિર આગામી સમયમાં બધા મહત્વના તહેવારોની ઉજવણી કરતું રહેશે. તેઓ દરેકને દર રવિવારે સાંજે 5:30 વાગ્યે મંદિરમાં થતા સુન્દરકાંડ પાઠમાં હાજર રહેવા આમંત્રણ આપે છે.

Related posts

ડ્રીમ ફાઉન્ડેશન અને ગુજરાત પોલીસ SRPF કર્મચારીઓમાં સ્થૂલતા સામે જંગ માટે એકત્રીત

viratgujarat

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા માતૃ અને બાળ સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય સેવા પ્રોજેક્ટનું આયોજન

viratgujarat

શું વારંવાર યુટીઆઇ મૂત્રાશય કેન્સરનો સંકેત છે?

viratgujarat

Leave a Comment