રાજ્ય સરકારના આંકડા મુજબ ગુજરાતના વનની ૧૩૧૩.૩૯ હેક્ટર જમીન અન્ય કામોમાં ડાયવર્ટ કરી દેવામાં આવી છે. : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ૫ જૂને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ ઉજવાય છે ત્યારે સવાલ થાય છે ખરેખર અર્થમાં...
