ગુજરાત, અમદાવાદ | ૦૭ ઓક્ટોબર ૨૦૨૫: આજકાલ, ગુજરાતના ધમધમતા શેરીઓ અને દૂરના શહેરોમાં, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને બદલાતા સપનાઓની વાર્તા લખવામાં આવી રહી છે. આ વાર્તા...
ગોપનાથમાંરામકથા લાભ લેતાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાંરામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ...
લીલાનું શ્રવણ,દર્શન,પ્રવેશ અને લીલામાં એકાકારપણુ ગુણાતિત શ્રોતાનાં લક્ષણો છે. જે કોઈનો ન હોય એ જ બધાનો હોય. યુગોમાં ક્યાંક ને ક્યાંક ડાઘ છે,નિષ્કલંક તો એકમાત્ર...
નરસિંહને નયનથી નિરખવો,ને પંડથીપરખવો છે. “મારો સંબંધ ઇતિહાસ સાથે નહીં નરસિંહનાં અધ્યાત્મ સાથે છે” ભવિષ્ય હંમેશા ચિંતા કરાવે,વર્તમાનકાળ નિરંતર ચિંતન કરાવે છે. “બુદ્ધિથી નહીં બુધ્ધનીઆંખોથી...
ગઈકાલે જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે તેમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના જયપુરમાં હોસ્પિટલમાં આગ...
સુરત, ગુજરાત | ૦૭ ઓક્ટોબર ૨૦૨૫: સુરતના જ્વેલરી ઉદ્યોગમાં 92FIVE JEWELS એક નવી ઓળખ બનાવી છે, જે પોતાના ગુણવત્તાયુક્ત, સ્ટાઇલિશ અને બજેટ-ફ્રેન્ડલી સિલ્વર જ્વેલરી માટે...
બેંગ્લોર | ૦૭ ઓક્ટોબર ૨૦૨૫: લેક્સસ ઇન્ડિયાએ તેની RX SUV માટે પર્ફોર્મન્સ અપડેટ જાહેર કર્યું છે, જેમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર ’25...