Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ‘ અભિયાન અન્વયે આજે નિકોલ વિધાનસભાના વિરાટનગર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું અને સૌ નાગરિકોને યોગ્ય જતનના સંકલ્પ સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે તેઓ સ્વચ્છતા કાર્યમાં પણ જોડાયા હતાં.

Related posts

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી ૨૦, ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીએ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે પધારશે

viratgujarat

મંત્રા ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં ‘પિચકારી સ્પ્લેશ’ હોળી પાર્ટીનું આયોજન : બરસાનાની પરંપરા અને આધુનિક મ્યુઝિકનો અનોખો સંગમ

viratgujarat

શ્રી જાનકીમાતા પ્રાગટ્ય મહોત્સવ

viratgujarat

Leave a Comment