Virat Gujarat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરુ સ્વામી વિરભદ્ર નંદગિરી મહારાજ મામા સરકારના દિવ્ય આશીર્વાદ સાથે શ્રી મામાદેવ તપોભૂમિ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીના કોમન પ્લોટ ખાતે  શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ થઈ ચૂક્યો...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જે અગ્નિમય થઈ જાય છે એને જરા, વ્યાધિ અને મૃત્યુનો ભય રહેતો નથી.

viratgujarat
પરીક્ષિતનેત્રણનો સંગ થયો:ગંગા,સાધુ-સંતો અને શુકદેવજી. રામચરિતમાનસનાં દરેક વક્તા અને દરેક શ્રોતા પક્ષી છે. દરેક પ્રશ્નનો ઉત્તર રામચરિતમાનસમાં છે. યોગાગ્નિ સાધકને ખૂબ ચમકદાર બનાવી દે છે....
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ |  શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભાગવત ગજબ શાસ્ત્ર છે, રામાયણ અજબ શાસ્ત્ર છે.

viratgujarat
નામનો આશ્રય ખૂબ કરો,નિરંતર કરો. કળિયુગ દોષનો ભંડાર કહેવાય છે,પણ એકમાત્ર ગુણ છે કે નામથી મુક્તિ પ્રાપ્તિ થાય છે. નામ,નામીને પરાધિન કરી દે છે. શુક...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કૃષ્ણ જે કહે છે એ સત્ય છે,કૃષ્ણ સ્વયં પરમસત્ય છે.

viratgujarat
રામ જે કહે એ સત્ય છે,રામ સ્વયં પરમસત્ય છે. શિવ કહે એ સત્ય છે પણ ખુદ શિવ પરમસત્ય છે. ધ્યાન સત્ય છે,સમાધિ પરમસત્ય છે. જે...
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ગુજરાતમાં 7 મે ‘ગૌ સમ્માન દિવસ’: 268 તાલુકાઓમાં પ્રાર્થના પત્ર અભિયાન, કેન્દ્રીય કાનૂનની ઉઠી માંગ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૫ મે ૨૦૨૬ | શ્રી સુરભી શક્તિપીઠ ગાંધીનગર માં બેઠક તારીખ 05 મે 2026 ના યોજાઈ  સમસ્ત વિશ્વનું કલ્યાણ કરનારી ભગવતી ગોમાતાની...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વ્યાસ પૂર્ણ છે અને શુક શૂન્ય છે.

viratgujarat
શુક એ વ્યાસનું કેન્દ્રબિંદુ છે. કથારસ,પ્રેમરસ,નામરસ-એ ઔષધિ છે. ગોપીગીત પ્રપત્તિ પરક ગીત છે,અંતે માત્ર અશ્રુપાત છે. મૃત્યુ આવે એની પહેલા થોડીક તૈયારી કરીએ તો મોત...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તતક્ષણ જે સાધુસંગ કરે છે એને તક્ષક કંઈ કરી શકતો નથી

viratgujarat
સાધુની પંગત નહીં પણ સંગત હોય છે. સાધુનું કોઈ કુળ નહીં,પણ સાધુ કુલ (સરવાળો) અને કૂલ (ઠંડો)હોય છે. સંસ્કૃત ભાષા નહિ,ગિરા,વાણી,સમાધિ ભાષા છે. સાધુનો કોઈ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રીમદ્ ભાગવતજીની અવતરણ ભૂમિ-શુક્રતાલમાં ગુંજી માનસની પંક્તિઓ રામચરિતમાન સ્વયં પક્ષીતીર્થ છે.

viratgujarat
રામચરિતમાન સ્વયં પક્ષીતીર્થ છે. શુકદેવજી ચિરંજીવી નહીં,અમર છે. સાધુનું ધ્યાન એ મૂર્તિનું ધ્યાન નહીં મૂર્તિમંત ધ્યાન છે. બીજ પંક્તિઓ: સુક સનકાદિ ભગત મુનિ નારદ; જે...