Virat Gujarat

Category : CSR પ્રવૃત્તિઓ

CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

વડોદરા ખાતે નિર્મિત રૂ. 150 કરોડના ખર્ચે તૈયાર ‘સરદારધામ-3’નું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે

viratgujarat
સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે મધ્ય ગુજરાત-વડોદરા ખાતે નિર્માણ પામેલ આધુનિક અને સુવિધાસભર “સરદારધામ-3” નું ભવ્ય લોકાર્પણ સમારોહ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

*પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ છે* *- શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે આજે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય અને ઐતિહાસિક જીતને વધાવવા રાજ્યના...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ, વનતારામાં આજીવન આશ્રય આપવાની ઓફર

viratgujarat
કોલંબિયાની મેગડાલેના નદીના પટમાં રહેતા 80 હિપ્પોપોટેમસને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને વિશ્વના સૌથી મોટા વન્યજીવ બચાવ, સંભાળ અને...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

‘મૂવ ફ્રી, લિવ પેઈન ફ્રી’: ‘રુમેટોલોજી અવેરનેસ વોકેથોન ૨૦૨૬’ પેશન્ટ સપોર્ટ ગ્રુપ અને તબીબોના સહિયારા પુરુષાર્થથી સાંધાની તંદુરસ્તી અંગે જનજાગૃતિ

viratgujarat
મૂવ ફ્રી, લિવ પેઈન ફ્રી’ ના સાદ સાથે આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે “રુમેટોલોજી અવેરનેસ વોકેથોન ૨૦૨૬” અંતર્ગત ૧૫૦ થી વધુ દર્દીઓ, પરિવારજનો, નિષ્ણાત તબીબો અને સમર્થકો સાંધાની તંદુરસ્તી...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

સદભાવના વૃદ્ધાશ્રમને “માવતર જોઈએ છે”.

viratgujarat
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે....
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં પરિવાર સાથે નારણપુરા ખાતે મતદાન કર્યું હતું.

viratgujarat
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં પરિવાર...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી જાનકીમાતા પ્રાગટ્ય મહોત્સવ

viratgujarat
શ્રી જાનકીમાતા પ્રાગટ્ય મહોત્સવ આજરોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. અને ફૂલો નો શણગાર કરવામાં આવ્યો હતો. જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય પીઠ, કોસલેન્દ્ર મઠ, શ્રી રામજી મંદિર,...
CSR પ્રવૃત્તિઓએજ્યુકેશન

સ્વર્ણિમ યુનિવર્સિટીની અરિહંત આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓની IIT ગાંધીનગર ખાતે પાણી શુદ્ધિકરણ અભ્યાસ માટે મુલાકાત

viratgujarat
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની અરિહંત આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અભ્યાસના ભાગરૂપે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર ખાતે આવેલ વોટર ટ્રીટમેન્ટ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસબિઝનેસ

અદાણી ફાઉ. દ્વારા મુન્દ્રા તાલુકામાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન

viratgujarat
વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપેઅદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડનાસહયોગથી મુન્દ્રા તથા આસપાસના વિસ્તારોમાં બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ હાથ ધરવામાં આવી જે અંતર્ગત...