સ્વર્ણિમ યુનિવર્સિટીની અરિહંત આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓની IIT ગાંધીનગર ખાતે પાણી શુદ્ધિકરણ અભ્યાસ માટે મુલાકાત
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની અરિહંત આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અભ્યાસના ભાગરૂપે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર ખાતે આવેલ વોટર ટ્રીટમેન્ટ...
