Virat Gujarat

Category : CSR પ્રવૃત્તિઓ

CSR પ્રવૃત્તિઓ

“વસુધૈવ સહકાર નહીં ઉદાર” અને “વસુધૈવ સંસ્કાર નહીં સહકાર” ના મંત્રને શ્રી જયંતિભાઈ મહેતાએ જીવનમાં સાર્થક કર્યો છે – શ્રી સુરેશ પ્રભુ

viratgujarat
શ્રી જયંતિભાઈ મહેતા સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે અમૃત મહોત્સવનું આયોજન સરદાર પટેલ મેમોરિયલ હોલ, શાહીબાગ, અમદાવાદ ખાતે 8 માર્ચ 2026 ના રોજ કરવામાં આવ્યું. આ...
CSR પ્રવૃત્તિઓ

નેતૃત્વ, સ્વાસ્થ્ય અને માર્ગદર્શન વિષયે’ગીવ ટુ ગેઇન’ ચર્ચા સત્ર યોજીઅદાણી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો

viratgujarat
અમદાવાદ, ૧૦ માર્ચ ૨૦૨૬: શૈક્ષણિક અને વ્યાવસાયિક જીવનમાં મહિલાઓના યોગદાનના મહાત્મ્યને ચરિતાર્થ કરતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ ની ઉજવણી “ગિવ ટુ ગેઇન” ની વૈશ્વિક થીમ...
CSR પ્રવૃત્તિઓ

૨૦૦ વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ જેતલપુરધામનો મહિમાં આજે પણ એટલો જ અકબંધ છે -શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દસક્રોઈ તાલુકાના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ – ઇન્ડિયા દ્વારા પાણી સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એક વિશિષ્ટ રેકોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યું

viratgujarat
મહોત્સવ દરમિયાન દરરોજ લગભગ 4,00,000 લિટર વેસ્ટ વોટરનું શુદ્ધિકરણ, 7 દિવસમાં કુલ 28 લાખ લિટર પાણીનું રિસાયક્લિંગ જેતલપુર, અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામ ખાતે તા. ૫ થી ૧૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન આયોજિત...
CSR પ્રવૃત્તિઓ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં અંગદાતા મહિલાઓને બિરદાવતો કાર્યક્રમ યોજાયો

viratgujarat
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા અમદાવાદ ખાતે AMAમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી...
CSR પ્રવૃત્તિઓ

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમના બીજા દિવસે પદ્મશ્રી સન્માનિત મહાનુભાવોનું સન્માન

viratgujarat
ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05-03-2026 થી તા.11-03-2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેતલપુર, 06 માર્ચ, 2026: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો...
CSR પ્રવૃત્તિઓ

૨૪મી વાર્ષિક TTEC વેલનેસ વોક ૮ માર્ચે યોજાશે

viratgujarat
અમદાવાદ, ૫ માર્ચ: શહેરમાં ૨૪મી વાર્ષિક TTEC વેલનેસ વોક ૮ માર્ચે રવિવારના રોજ યોજાશે, જે સંજોગવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે. આ પ્રસિદ્ધ વોક, જે...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના એક વર્ષમાં અસંખ્ય પ્રાણીઓને ફરીથી સાજા કરીને જંગલમાં પરત મોકલ્યા

viratgujarat
જામનગર (ગુજરાત), 2 માર્ચ2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયાના એક વર્ષની ઉજવણી કરતા, વનતારાના સ્થાપના દિવસે, વનતારા એક વર્ષની એ અવિસ્મરણીય સફરને પ્રતિબિંબિત કરે...
CSR પ્રવૃત્તિઓ

સરકારની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચાડતું મહત્વનો વિભાગ – માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે

viratgujarat
માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે...
CSR પ્રવૃત્તિઓ

હિંદુ જાગરણની દિશામાં નવી ઊર્જા તથા ચેતના જગાડવા માટે સર્વ હિંદુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, ધર્મ, સમાજિક સદ્ભાવ, સમરસતા અને એકતાના પ્રતીક રૂપે ભવ્ય હિંદુ સંમેલનનું આયોજન

viratgujarat
અમદાવાદના બોપલ વિસ્તારમાં હિન્દુ સમાજને એકત્રિત કરવા તથા સનાતન સંસ્કૃતિ અંગે જાગૃતિ લાવવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે બી.કે.એમ. હાઇસ્કૂલ, બોપલ ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં...