Virat Gujarat

Tag : Shri Narendrabhai Modi

CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળનું નવું ભારત, ન તો કોઈને છેડે છે, અને જો તેને કોઈ છેડે તો તેને છોડતું પણ નથી – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગુજરાત વિધાનસભામાં પસાર થવા પર પ્રતિક્રિયા આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ...
CSR પ્રવૃત્તિઓ

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ઉદ્ઘાટન પ્રસંગની આયોજન બેઠક યોજાઈ

viratgujarat
શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ માટે ગૌરવરૂપ બનવા જઈ રહેલા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગને ધ્યાનમાં રાખીને આજે એક અગત્યની આયોજન બેઠક યોજાઈ હતી. આ...
આંતરરાષ્ટ્રીય

“વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)” VB-G RAM-G યોજના સંદર્ભે મહાનગર કાર્યાલય ખાતે ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું.

viratgujarat
આજરોજ “વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)” VB-G RAM-G યોજના સંદર્ભે મહાનગર કાર્યાલય ખાતે ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલ સાહેબની વિશેષ...