આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સુરત ખાતે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદારી નોંધાવી હતી. આ પ્રસંગે તેઓએ સ્થાનિક સ્વરાજ્યના પાયાને વધુ મજબૂત કરવા માટે અચૂક મતદાન કરવા નાગરિકોને અપીલ કરી હતી.
