Virat Gujarat

Month : March 2026

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

viratgujarat
ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન આવવું જોઈએ. પત્રકારે કોઈનાં ખોટા વખાણ કે કારણ વગર વિવાદ પણ ન કરવો...
બિઝનેસ

રાષ્ટ્રીય, 10 માર્ચ 2026: InterGlobe Aviation Limited (IndiGo)ના CEO પીટર એલ્બર્સે રાજીનામું આપ્યું છે અને તેઓ તાત્કાલિક પદમુક્ત થશે. નિર્દેશક મંડળ પીટરને સંગઠન માટે આપેલા તેમના યોગદાન અને સેવા બદલ આભાર વ્યક્ત કરે છે અને તેમના ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છા પાઠવે છે.

viratgujarat
IndiGoના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયા, કંપની દ્વારા નવા નેતાના આગમનની જાહેરાત થાય ત્યાં સુધી (જે ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે) આંતરિમ ગાળામાં એરલાઇનના સંચાલન સંબંધિત...
બિઝનેસ

વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે તેવા સમયે ભારતીય પરિવારો માટે આવશ્યક ઈંધણની અવિરત આપૂર્તી સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે

viratgujarat
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સરકારની માર્ગદર્શિકા મુજબ જામનગરમાં આવેલા વિશ્વના સૌથી મોટા સંકલિત રિફાઇનિંગ હબ –રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાંથીએલ.પી.જી.નું ઉત્પાદન વધારવા માટે સક્રિય પગલાં લઈ રહી છે....
ઈન્ફ્રાસ્ટ્રક્ચરઉદ્યોગસાહસિકતા

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

viratgujarat
રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો જવાબ 11 માર્ચ, 2026: કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમનો છઠ્ઠો દિવસઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સંબોધન

viratgujarat
ભાવિ આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી યથાવત જેતલપુર, 10 માર્ચ, 2026: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમ ‘અવસર’નું સફળ સમાપન

viratgujarat
જેતલપુર, 11 માર્ચ, 2026: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને વિ. સ....
બિઝનેસ

“સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે

viratgujarat
10 માર્ચ, 2026: ભારત સરકારે 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સમર્થ ઈ-મોબિલિટી દ્વારા ભારતમાં નિર્મિત 100 ટકા ઘરેલુ ફુલ- સ્ટેક ઈવી ટેકનોલોજી રજૂ કરી

viratgujarat
ઘરઆંગણે એન્જિનિયર કરાયેલું આ પ્લેટફોર્મ બેટરી પેક, BMS, મોટર અને પાવર ઈલેક્ટ્રોનિક્સ સહિત મુખ્ય ઈવી કમ્પોનન્ટ્સને એકીકૃત કરે છે, જે કંપનીની આગામી ઈલેક્ટ્રિક મોટરસાઈકલને પાવર...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ACKO Drive Service Centers અમદાવાદના ઉદ્યોગસાહસિકો માટે નફાકારક ઓટો સર્વિસ બિઝનેસ મોડેલ લઈને આવ્યું

viratgujarat
મોજૂદા હબ્સમાં સાબિત થયેલી કામગીરીના આધારે, ADSC ફ્રેન્ચાઇઝી માલિકોને માંગ, સિસ્ટમ્સ અને ઊંડો ઓટો નિષ્ણાત અનુભવ સાથે તૈયાર ઇકોસિસ્ટમ આપે છે અમદાવાદ, ગુજરાત | ૧૦...
CSR પ્રવૃત્તિઓ

“વસુધૈવ સહકાર નહીં ઉદાર” અને “વસુધૈવ સંસ્કાર નહીં સહકાર” ના મંત્રને શ્રી જયંતિભાઈ મહેતાએ જીવનમાં સાર્થક કર્યો છે – શ્રી સુરેશ પ્રભુ

viratgujarat
શ્રી જયંતિભાઈ મહેતા સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે અમૃત મહોત્સવનું આયોજન સરદાર પટેલ મેમોરિયલ હોલ, શાહીબાગ, અમદાવાદ ખાતે 8 માર્ચ 2026 ના રોજ કરવામાં આવ્યું. આ...