Virat Gujarat

Month : April 2026

ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વિદિત શર્મા, યુથ એમ્બેસેડર – ગુજરાત સરકાર, સંસદ સત્રના અંતિમ દિવસે સાક્ષી બન્યા; “માઈન્ડ સ્ટ્રોંગ ઈન્ડિયા” વિઝનને આગળ વધાર્યું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૩ એપ્રિલ ૨૦૨૬ — વિદિત શર્મા, યુથ એમ્બેસેડર – ગુજરાત સરકાર,એ 1 એપ્રિલ 2026ના રોજ ભારતની સંસદની તેમની ત્રીજી મુલાકાત નોંધાવી, જ્યાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારું છે : શબાના આઝમી -જીવનમાં સાત આહાર ઊર્જાને ઉર્ધ્વગામી કરે : મોરારિબાપુ

viratgujarat
તલગાજરડામાં કલાધરોને અર્પણ થયાં વિવિધ એવોર્ડ તલગાજરડા, ગુજરાત | ૦૩ એપ્રિલ ૨૦૨૬ — પૂજ્ય મોરારિબાપુની પાવન સન્નિધ્ધિમા અને પ્રેરણાથી છેલ્લા 48 વર્ષથી મહુવાના તલગાજરડા ખાતે...
ગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયહેડલાઇન

ઉષા જયસ્વાલ એ 2026-27 માટે FLO અમદાવાદના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૩ એપ્રિલ ૨૦૨૬ — FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન (FLO) ના અમદાવાદ ચેપ્ટરે 2026-27 વર્ષ માટે ઉષા જયસ્વાલની ચેરપર્સન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હનુમાન જયંતિની પૂર્વસંધ્યાએ આર્કવે બાય અદાણી ના રહેવાસીઓએ સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૨ એપ્રિલ ૨૦૨૬ — જગતપુરમાં આવેલ રહેણાંક સોસાયટી, આર્કવે બાય અદાણી રિયલ્ટીના રહેવાસીઓ બુધવારે હનુમાન જયંતિની શુભ પૂર્વ સંધ્યાએ ભક્તિ અને એકતાની...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રક્ષણ કરવાની માતાની સંવેદનાને સેલિબ્રેટ કરવા ડેટોલે શરૂ કરી નવી ઝુંબેશ

viratgujarat
કાળજીની આવશ્યકતાની ક્ષણોમાં સતત રહેનારા સાથી તરીકે ડેટોલની ભૂમિકાને સુદૃઢ બનાવી  નેશનલ | ૦૨ એપ્રિલ ૨૦૨૬ — ભારતની અગ્રણી જર્મ પ્રોટેક્શન બ્રાન્ડ, ડેટોલે પોતાના આઈકોનિક ડેટોલ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

હનુમાનજીની કૃપા અને તેમનાં દર્શનથી વ્યક્તિમાં એક સકારાત્મક ઉર્જાનો અનુભવ અને શક્તિનો સંચાર થાય છે :મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજ

viratgujarat
અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા ભાવિક ભક્તો...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા , અમદાવાદ માં રામ નવમીનો ધુમધામથી ઉત્સવ

viratgujarat
અમદાવાદ: શ્રી *સંકટમોચન મહાવીર હનુમાન મંદિર માં રામ નવમી પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવી. ભક્તો દ્વારા રામ નામ કીર્તન અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું...
ગાર્મેન્ટ્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્ટાઇલ આઇકન Hrithik Roshan બન્યા ONN બ્રાન્ડના એમ્બેસેડર, પ્રીમિયમ સેગમેન્ટ પર વધ્યો ફોકસ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૧ એપ્રિલ ૨૦૨૬ — દેશની અગ્રણી ઇનરવિયર કંપની Lux Industries Limited એ પોતાના પ્રીમિયમ વેર બ્રાન્ડ ONN માટે બોલીવુડ અભિનેતા Hrithik Roshan...
CSR પ્રવૃત્તિઓ

પરિવર્તનનો શંખનાદ : વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

viratgujarat
 રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી...
CSR પ્રવૃત્તિઓહેલ્થકેર

ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકે છેઃ નિષ્ણાતો

viratgujarat
અમદાવાદ તા 1 એપ્રિલ 2026 – તા 2 એપ્રિલના વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની પૂર્વસંધ્યાએ પત્રકારોને સંબોધતા ઇન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટિક્સના પ્રો. જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકેઅને 20 ટકા બાળકોમાં મેટાબોલિક અને જીનેટિક કારણોસર તેમના માટે ડાયટની સાથે દવાઓ પણ જરૂરી બને છે. આવા જીનેટિક ઓટિઝમની સારવાર માટે હોમિયોપથી ઘણી કારગત પુરવાર થઇ છે. હોમિયોપથીની દવાઓ દ્વારા જીનેટિક અસરોને ઘણે અંશે નાબૂદ કરી શકાય છે અથવા તો નિયંત્રણમાં લઇ શકાય છે. ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, સોડિયમ ચેનલ, પોટેશિયમ...