Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

આજરોજ કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઇ શાહે પોતાના નિવાસસ્થાને #HarGharTiranga અભિયાન અંતર્ગત તિરંગો લહેરાવ્યો.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલું આ અભિયાન આજે દરેક દેશવાસીના મનમાં રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની ભાવના વધુ સુદ્રઢ બનાવી રહ્યું છે. આજે કરોડો દેશવાસી તિરંગા સાથે જોડાઈને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાકાર કરી રહ્યા છે.

આ પ્રસંગે દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર રાષ્ટ્રનાયકોનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી.

Related posts

લેન્સકાર્ટની ‘દ્રષ્ટિ કી દૌડ’ પહેલ શ્રેષ્ઠ વિઝન માટે રોજિંદા સ્ટેપને રાષ્ટ્રીય અભિયાનમાં બદલશે

viratgujarat

ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા દ્વારા અમદાવાદે ફરી એક વાર ભરી હરિયાળી પહેલ

viratgujarat

અમદાવાદના શાહીબાગ ખાતે શ્રી પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના નૂતન હોલનું ઉદ્ઘાટન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat

Leave a Comment