આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલું આ અભિયાન આજે દરેક દેશવાસીના મનમાં રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની ભાવના વધુ સુદ્રઢ બનાવી રહ્યું છે. આજે કરોડો દેશવાસી તિરંગા સાથે જોડાઈને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાકાર કરી રહ્યા છે.
આ પ્રસંગે દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર રાષ્ટ્રનાયકોનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી.
