Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

આજરોજ કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઇ શાહે પોતાના નિવાસસ્થાને #HarGharTiranga અભિયાન અંતર્ગત તિરંગો લહેરાવ્યો.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં શરૂ થયેલું આ અભિયાન આજે દરેક દેશવાસીના મનમાં રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની ભાવના વધુ સુદ્રઢ બનાવી રહ્યું છે. આજે કરોડો દેશવાસી તિરંગા સાથે જોડાઈને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાકાર કરી રહ્યા છે.

આ પ્રસંગે દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર રાષ્ટ્રનાયકોનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી.

Related posts

રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ

viratgujarat

દેશના ૭૭ માં ગણતંત્ર દિવસના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો

viratgujarat

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ઉદ્ઘાટન પ્રસંગની આયોજન બેઠક યોજાઈ

viratgujarat

Leave a Comment