૩:૩૦ સાંજે: હવન
૫:૩૦ સાંજે: સુંદરકાંડ પાઠ
૭:૧૫ સાંજે: રામ નામ કિર્તન
૭:૩૦ સાંજે: મહા આરતી અને ભંડારો
આ મંદિર ધીમે ધીમે લોકો ની શ્રદ્ધા,આસ્થા અને વિશ્વાસ નું કેન્દ્ર બની રહ્યું છે.
આ મંદિર માં સેવા કાર્ય માં ૩ રામ રોટી સેવા રથ દ્વારા નિયમ થી ૫૦૦ જરૂરતમંદ લોકો નો ભોજન પ્રસાદ વિતરણ થાય છે. તથા મંદિર માં દર રવિવારે સુંદરકાંડ પાઠ નું આયોજન કરવા માં આવે છે.
