Virat Gujarat

Category : અવેરનેસ

CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન

viratgujarat
30મી માર્ચે સુપ્રસિદ્ધ કવિ શ્રી શૈલેષ લોઢા પોતાની આગવી શૈલીમાં કાવ્ય પીરસશે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે આવેલા કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલમાં યોજાશે અમદાવાદ: ભારતવર્ષીય તીર્થક્ષેત્ર...
અવેરનેસએજ્યુકેશનગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

વિદ્યાર્થીઓના વિકાસ માટે પ્રેરણાદાયક માર્ગદર્શન: હર્ષ દવે દ્વારા મહત્વપૂર્ણ સંવાદ

viratgujarat
અમદાવાદ, ગુજરાત । ૨૮ માર્ચ ૨૦૨૬ — તાજેતરમાં યોજાયેલ એક ખાસ મિટિંગમાં હર્ષ દવે 200થી વધુ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓના જીવનમાં મહત્વ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અદાણી મુંદ્રા પોર્ટથી ભવ્ય આધ્યાત્મિક મહાયાત્રાનો પ્રારંભ: અદાણી શ્રીમદ ભાગવત કથાનો સંદેશ ભારત અને નેપાળમાં લઈ જવાની અનોખી પહેલ

viratgujarat
મુંદ્રા, ૨૮ માર્ચ ૨૦૨૬: કચ્છની ધરતીથી આધ્યાત્મિકતા અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ લઈને એક ભવ્ય મહાયાત્રા આજે પ્રસ્થાન કરી રહી છે. અદાણી પોર્ટ્સ, મુંદ્રા ખાતેથી...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

પેટ એક્સ્પો ઇન્ડિયા 2026 અમદાવાદતથા ગુજરાતનું સૌથી મોટું પેટ સેલિબ્રેશન

viratgujarat
અમદાવાદ હવે પેટ પ્રેમીઓ માટેના સૌથી રોમાંચક અને રંગીન ઇવેન્ટ માટે તૈયાર છે, કારણ કે પેટ એક્સ્પો ઇન્ડિયા 2026 શહેરમાં આવી રહ્યું છે. આ ભવ્ય...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

સતત 15 વર્ષથી થઈ યોજાઈ રહેલ “રાજસ્થાન સ્થાપના દિવસ”અંતર્ગત આ વર્ષે પણ ભવ્ય ઉજવણીનું આયોજન

viratgujarat
ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘના સંયોજકશ્રી નરેન્દ્રસિંહ પુરોહિત એક નિવેદન દ્વારા જણાવે છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સદ પ્રેરણાથી પ્રારંભ કરેલું...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળનું નવું ભારત, ન તો કોઈને છેડે છે, અને જો તેને કોઈ છેડે તો તેને છોડતું પણ નથી – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

બજાજ ફિનસર્વ-ધુનિવર્સ શંકર-એહસાન-લોય સાથે, 31 માર્ચે ‘વોઇસ ઓફ નેશન’નું ગ્રાન્ડ ફિનાલે

viratgujarat
ગુજરાત/પુણે, 26 માર્ચ, 2026: Bajaj Finservએ આજે તેના ડિજિટલ-ફર્સ્ટ સંગીત પ્રતિભા પ્લેટફોર્મ ‘બજાજ ધુનિવર્સ’ના ગ્રાન્ડ સમાપનની જાહેરાત કરી છે, જેનું ફિનાલે 31 માર્ચે મુંબઈમાં યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન દિગ્ગજ સંગીતકાર ત્રિમૂર્તિ  શંકર-અહેસાન-લોયની હાજરીમાં...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

મારુતિ સુઝુકી દ્વારા ‘જાગૃતિ’ ની શરૂઆત: ટ્રક ડ્રાઇવરો માટે 5-દિવસીય માર્ગ સુરક્ષા અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

viratgujarat
હંસલપુર | ૨૬ માર્ચ ૨૦૨૬ — મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”) એ તેની ફ્લેગશિપ પહેલ ‘જાગૃતિ’ ની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ તેના લોજિસ્ટિક્સ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસએજ્યુકેશન

જળ સુરક્ષા અને સમાવેષી સંચાલન વિષયે અદાણી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા સંવાદ યોજાયો

viratgujarat
અમદાવાદ, ૨૪ માર્ચ ૨૦૨૬: વિશ્વ જળ દિવસ ૨૦૨૬ નિમિત્તે અમદાવાદના સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનના(CEE)કેમ્પસમાં પાણી સુરક્ષા પર બહુ-હિતધારક ગણમાન્ય લોકો સાથેઅદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગુજરાત વિધાનસભામાં પસાર થવા પર પ્રતિક્રિયા આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ...