Category : અવેરનેસ
રોટરી ક્લબ અસ્મિતા અને શત્તાયુ આયુર્વેદ દ્વારા સાંધાના દુખાવા માટે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન
અમદાવાદ, ગુજરાત | ૦૪ એપ્રિલ ૨૦૨૬ — શત્તાયુ આયુર્વેદના Dr. Ankur Kotadiya તથા રોટરી ક્લબ અમદાવાદ અસ્મિતાના સંયુક્ત ઉપક્રમ હેઠળ એક વિશેષ આયુર્વેદિક આરોગ્ય શિબિરનું...
હનુમાનજીની કૃપા અને તેમનાં દર્શનથી વ્યક્તિમાં એક સકારાત્મક ઉર્જાનો અનુભવ અને શક્તિનો સંચાર થાય છે :મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજ
અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા ભાવિક ભક્તો...
શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા , અમદાવાદ માં રામ નવમીનો ધુમધામથી ઉત્સવ
અમદાવાદ: શ્રી *સંકટમોચન મહાવીર હનુમાન મંદિર માં રામ નવમી પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવી. ભક્તો દ્વારા રામ નામ કીર્તન અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું...
અમદાવાદમાં 2 એપ્રિલે શ્રી ધવલકુમારજીની ઉપસ્થિતિમાં ભવ્ય સંગીતમય સુંદરકાંડ મહાપાઠ, હનુમાન જયંતિ પર વિશેષ આયોજન
અમદાવાદ :અમદાવાદ શહેરમાં હનુમાન જયંતિના પાવન અવસરે ભક્તિ અને આધ્યાત્મિકતા ભર્યો એક વિશેષ કાર્યક્રમ યોજાનાર છે. માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા “સંગીતમય સુંદરકાંડ મહાપાઠ”નું ભવ્ય આયોજન...
શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર,રાંચરડા, અમદાવાદ
શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા *હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતી)*ની ભવ્ય ઉજવણી *2 એપ્રિલ, 2026,ગુરુવારના રોજ કરવામાં આવશે. આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે **20 ફૂટ...
હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, ગુજરાત | ૩૦ માર્ચ ૨૦૨૬ — શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે તા. 28 માર્ચ શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાયો...
શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી ભારે ભવ્યતાથી કરવામાં આવશે.
અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના મહંત શ્રી 1008 શ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું છે કે શ્રી હનુમાન દાદાનો જન્મોત્સવ ઉજવવા હનુમાન ભક્તોમાં...
રાજસ્થાની ઘૂમર ગીત પર હજારો મહિલાઓએ ઉત્સાહપૂર્વક નૃત્ય કર્યું.
પ્રધાનમંત્રી Narendra Modi, કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah, મુખ્યમંત્રી Bhupendra Patel, રાજસ્થાનના મુખ્યમંત્રી Bhajan Lal Sharma, ગુજરાત ભાજપ અધ્યક્ષ Jagdish Vishwakarma અને ગુજરાતના ગૃહમંત્રી Harsh Sanghavi...
