Virat Gujarat

Category : ધાર્મિક

અવેરનેસગુજરાતધાર્મિકમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૩૦ માર્ચ ૨૦૨૬ — શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે તા. 28 માર્ચ શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાયો...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વર્ણો સ્થૂળ છે,પણ સાધુ એનું સૂક્ષ્મ રૂપ છે.

viratgujarat
સાધુ ચારેય વર્ણોનો જ્યુસ-અર્ક છે. જય શ્રીરામ એક આંદોલનનો ઉચ્ચાર અને જય સિયારામ આનંદોલનનો ઉચ્ચાર છે. કોઈ સાધુ-ગુરુ મળે ત્યારે આપણી સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અરીસો જ આપણને કહેશે:’આઈ-નો’! અજ્ઞાનતા એ અંધત્વ છે.

viratgujarat
ઘણા પાસે આંખો નથી પણ સમાજના તિલક થઈને બેઠા છે,ઘણા પાસે આંખ છે પણ નિમ્ન દ્રષ્ટિ રાખીને બેઠા છે. મન,બુદ્ધિ,ચિત અને અહંકારનાં દર્પણ સ્વચ્છ હોય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતા ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૭ માર્ચ ૨૦૨૬ — શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે તા. 28 માર્ચ શનિવારના રોજ હિન્દુ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અલૌકિક કાર્યક્રમ યોજાવા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મારા માટે કચ્છ કલ્યાણ મિત્ર છે.

viratgujarat
સજળ કંઠે કથા મંડપમાં અને ઘટ-ઘટ,ઘર-ઘરમાં રામ જન્મોત્વ થયો એની વધાઇ અપાઇ જ્યાં અવધિ સત્ય,વૃંદાવની પ્રેમ અને કૈલાશી કરુણા હોય ત્યાં કાંઇ નો ઘટે! મારા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુરુચરણની રજ મનનાં મળને હરે છે.

viratgujarat
ગુરુ આશ્રિતને રજનું અદકેરું મહત્વ છે. આપણને જ્યારે કોઈનામાં અપરાધ ન દેખાય ત્યારે સમજવું કે મન મલમુક્ત છે. કચ્છ ઉપાધિ નહીં સમાધિઓનો પ્રદેશ છે. ભુજિયા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ચેટીચંદ મહોત્સવ 2026: મણીનગરમાં ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી પૂર્ણ

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૩ માર્ચ ૨૦૨૬ — 22 માર્ચ 2026, રવિવારે સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચૈત્રી નવરાત્રિનાં પાવન દિવસોમાં ધીંગી કચ્છ ધરા-માધાપરથી બાપુની કથાનો આરંભ થયો

viratgujarat
કચ્છ પ્રત્યે મારો પક્ષપાત એ મારો પ્રેમપાત છે. “આ ભૂમિમાં કથા ગાવાની પાંચ પ્રસન્નતાઓ છે” ભટકાવે એ નહિ,અટકાવે એ ગુરુ. દુનિયાનાં રીચેસ્ટ માધાપરમાં ૨૫ કરોડનાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

મણીનગર ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — મણીનગર ચેટીચંદ કમિટી અને મમતા ફાઉન્ડેશન દ્વારા ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોભાયાત્રા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

એકતા અને પરંપરાની ઉજવણી: પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય ચેટીચંદ શોભાયાત્રા

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — ચેટીચંદના પવિત્ર અવસરે, વિશ્વભરના સિંધીઓએ તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભગવાન ઝૂલેલાલના જન્મજયંતિની ઉજવણી માટે એકત્રિત થઈ ઉજવણી...