Virat Gujarat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુનો પુરુષાર્થ અને પ્રારબ્ધ એ મનોરથ-રથનાં બે પૈડાઓ છે.

viratgujarat
*મનોરથનું પ્રાણ તત્વ વૈરાગ્ય છે.* *ગુરુ અને ગ્રંથ તટસ્થ રહી,દૂર રહીને માર્ગદર્શન કરે છે,પરંતુ સદગુરુ અને સદગ્રંથ સાથે-સાથે ચાલે છે.* *ગુરુ-રથ નહીં સારથી છે.* *ગુરુ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુનાં ગુણોને સાધુ બનીને જ ગાઈ શકાય છે.

viratgujarat
સત્યનો વિચાર,ઉચ્ચાર,આચાર અને સ્વીકાર જરુરી છે. તપ એવું હોય-જે બીજાને તાપ ન લગાડે. વારકરિ સંપ્રદાયની રચનાઓ માત્ર કવિતા નથી,ધરતી પર વહેતી સરિતા અને આકાશમાં દૈદિપ્યમાન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે, ત્યારે કરુણા બને છે.

viratgujarat
જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી જોઈએ. જેની પાસે નિર્ધન નહીં,સ-ધન આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે. સાધુનો ધન્યવાદ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર

viratgujarat
સનાતન સેવા એ જ ધર્મ ની સેવા  (શ્રી જગતગુરુ નું આખું નામ)  શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આ રથયાત્રાનો વિષય બહીર્યાત્રા નહીં, અંતર્યાત્રાથી જોડાયેલો છે.

viratgujarat
અહીં ઈશ્વરભજન-સારથી છે. પુણ્યથી પાપને ધોવું,પછી પુણ્યનાં અહંકારને હરિકૃપાનાં પાણીથી ધોવું પડે છે,જેથી સાબુ પણ નીકળી જાય. અંતર્યાત્રાનો રથ આપણે ખુદે ખેંચવો પડશે. કથાનું સેવન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામચરિત માનસ મારો શ્વાસ છે, ભગવદ ગીતા મારો વિશ્વાસ છે, શ્રીમદ ભાગવત મારી તલાશ છે, ઉપનિષદ મારો પ્રકાશ છે.

viratgujarat
ભરોસાથી જ ભરોસો પેદા થાય છે,આ ગ્રામર નહિ,ગિરા છે. દરેક યાત્રાનો જન્મ પદયાત્રા છે. આજે ચારેબાજુ આપણું મૂલ્ય કરવા વાળા ખરીદનારાઓ ફરી રહ્યા છે,વહેંચાઈ જજો...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
તલગાજરડા, ગુજરાત | 20મી જુલાઈ 2026 | અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત વિગતો મુજબ ૯ લોકોનાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કેન્યાની રમણીય ભૂમિ પરથી ગુંજી ૯૮૧મી રામકથાની ચોપાઇઓ

viratgujarat
કોઈપણ શાસ્ત્રનાં ત્રણ અર્થ-લૌકિક,અલૌકિક અને મૌલિક હોય. જ્યાં પક્ષ વિપક્ષ હોય ત્યાં પરમેશ્વર ન હોય. તુલસીનો ધર્મરથ મૌલિક છે. અધ્યાત્મમાં પ્રાસાનુપ્રાસ નહીં,વ્યાસાનુવ્યાસ હોય છે “ભારતને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગન્નાથ પુરીની ઝાંખી કરાવતા અડાલજ જગન્નાથ મંદિરની પંચમ રથયાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

viratgujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘પહિંદ વિધિ’ અને આરતી કરી ધન્યતા અનુભવી અડાલજથી શરૂ થયેલી રથયાત્રા વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરી અન્નપૂર્ણા મંદિરે પહોંચશે, જ્યાં મહાપ્રસાદનું આયોજન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અનુપમ મિશનની ઐતિહાસિક સિદ્ધિ

viratgujarat
એક પવિત્ર સ્વપ્નનું સાકાર થવું: ૧૫૦ કરોડ રૂપિયાનું બ્રિટનનું પ્રથમ હિંદુ ક્રિમેટોરિયમ  અમદાવાદ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | પાંચ દાયકાથી વધુ સમય સુધીના સંઘર્ષ...