Virat Gujarat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

એક સાધુ તરીકે આપણો સંકલ્પ જાગૃત કે સુષુપ્ત અવસ્થામાં કાયમ શુદ્ધ રહેવો જોઈએ

viratgujarat
સિદ્ધ સંકલ્પ થયા પછી લોકો એને પરચામાંખપાવશે. પરચામાં માણસ આંધળો થઈ જાય,પરિચયમાં માણસ દેખતો થઈ જાય છે. રામકથામાં રામ જન્મની કથાનું ગાયન કરીને ત્રિભુવનને વધાઇઅપાઇ....
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આજે દુનિયાને અણુબોંબની નહીં, અણુવ્રતની જરૂર છે.

viratgujarat
સનાતન સપ્તકમાં બ્રહ્મ,પુરુષ,જીવ,સત્ય,ધર્મ, સ્વભાવ અને સાધુ-સનાતન છે. સનાતન ધર્મનો ‘સા‘ સાધુ છે. વિશ્વને દિશાઓ દેખાડે એ વૈદિક. જેનો દ્રષ્ટિકોણ જ વૈશ્વિક-એ વૈદિક. મોક્ષનાં દરવાજે ચાર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મનોરથ પૂરો થાય તો કૃપા અને પૂરો ન થાય તો એની ઈચ્છા!

viratgujarat
હજી સુધી સમાજ સાધુઓનાપડછાયા સુધી જ પહોંચ્યો છે,મૂળ સાધુ સુધી પહોંચ્યો જ નથી. કોઈપણ સંકલ્પમાં સૂક્ષ્મ અહંકારનીઉદઘોષણા હોય છે,મનોરથ અહંકાર મુક્ત હોય છે. શાસ્ત્રને સમજવા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હરિ ઈચ્છા ભાવિને પલટી શકે પણ ભાવિ હરી ઈચ્છાને ન બદલી શકે

viratgujarat
“જીવનમાં જે ઘટના ઘટે એને હરિ ઇચ્છાનાં સંદર્ભમાં લેજો અને થોડીક ધીરજ ધરજો,બધું જ સારાવાના થશે,બાકી રોવા ન બેસજો.” જેમ સંકલ્પ ફેરવી ન શકાય એમ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શિવ સંકલ્પમાં શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ છે.

viratgujarat
ઘણી વખત એશ્વર્ય પામ્યા પછી આપણે દુર્ગંધી બની જઈએ છીએ. આપણી ઋચિની પણ એક સુગંધ હોય છે. જેને મળી ગયું છે એ વહેંચ્યા વગર રહી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વ વિખ્યાત પવિત્ર જૈન સ્થાનની તીર્થભૂમિ પાલીતાણાનાં આંગણે પાંચ દશક બાદ મોરારિબાપુની રામકથાનો દિવ્ય આરંભ

viratgujarat
હરિ ઈચ્છા બળવાન છે,પરમાત્માની ઈચ્છા હોય એ રીતે જ ઘટના ઘટે. હરિની ઇચ્છા હોય એમ જ ભાવિ બળવાન કે નિર્બળ બને છે-એ નિયતિ છે. પંચદેવોની...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા

viratgujarat
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં ભક્તિભાવ ઉત્સાહ સાથે યોજાશે પોથીયાત્રા ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શનિવારથી પાલીતાણામાં પૂ.મોરારિબાપુના શ્રીમુખેથી ગુંજશે રામનામનું ગાન

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૧૪ એપ્રિલ ૨૦૨૬ — પૂ.મોરારીબાપુના શ્રીમુખેથી રામનામનું કથાગાન સાંભળવું એ હવે સૌભાગ્યનો વિષય બની ગયો છે.કારણ કે બાપુની કથાઓ અને તેનો ક્રમ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રયાગી કથાની પૂર્ણાહૂતિ; આગામી કથા ૧૮ એપ્રિલથી પાલિતાણાથી યોજાશે

viratgujarat
જે શાત છે,અનન્યમતિ છે,મધુર સ્વભાવ છે-એ વિષ્ણુ છે. શાંતિની કસોટી,કોઈ આપને ખલેલ પહોંચાડી રહ્યાનું ભાન હોય ત્યારે થાય છે. આ મને અશાંત કરે છે એવું...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અતિ વિચાર સારા નથી એમ નિર્વિચાર પણ રહી શકાતું નથી, પણ આપણે દૂર્વિચારી ન બનીએ

viratgujarat
આવતા વર્ષે,આ જ દિવસોમાં જોશીમઠ ખાતે રામકથા યોજાશે. શ્રી સંપ્રદાયમાં શાસ્ત્રોની પુત્રીનું નામ ભક્તિ છે. અતિ સુખ પછી અતિ દુઃખ આવવાનું છે કારણ કે સુખ-દુઃખ...