Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

PM નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સુશાસનની ઉજવણી: વસ્ત્રાલ વોર્ડમાં વૃક્ષારોપણ અને શ્રમદાન

“એક પેડ માં કે નામ” અને સ્વચ્છતાનો સંકલ્પ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વસ્ત્રાલ વોર્ડમાં આદિનાથનગર ખાતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો સાથે જ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું.આ પ્રસંગે વોર્ડ પ્રમુખશ્રી પ્રદીપભાઈ પટેલ, મહામંત્રીશ્રી પ્રિયાંકભાઈ પુરોહિત, કાઉન્સિલરશ્રી પરેશભાઈ પટેલ, શ્રી મિતભાઈ પ્રજાપતિ, શ્રી ગૌરીબેન પરમાર, શ્રી જ્યોત્સનાબેન પટેલ, સંગઠનના પદાધિકારી શ્રીઓ તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.

Related posts

AI CERTs AI પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શિક્ષણને પ્રોત્સાહન આપે છે – લેવલ 1 સર્ટિફિકેશન સફળ અમદાવાદ માસ્ટરક્લાસમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ સાથે દર્શાવવામાં આવ્યું.

viratgujarat

સેમસંગ દ્વારા 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોની કુશળતા વધારવા માટે અજોડ સમુદાય પ્રેરિત કાર્યક્રમ ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ લોન્ચ કરાયો

viratgujarat

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા બોલિવૂડ સ્ટાર હુમા કુરેશી અને સાકિબ સલીમ, વિદ્યાર્થીઓ સાથે વિતાવી યાદગાર ક્ષણો

viratgujarat

Leave a Comment