Virat Gujarat
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

બગસરા, અમરેલી | ૯ માર્ચ ૨૦૨૬ — પરમ પૂજ્ય મોરારી બાપૂએ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ પ્રસંગે પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, જે રીતે ભારતીય ક્રિકેટે ભારતનું ગૌરવ વધાર્યું તેને જોતાં હું ટીમના કોચ, કેપ્ટન, યુવા સાથીઓ અને સમગ્ર ક્રિકેટ જગતે વ્યાસપીઠ ઉપરથી બધાઇ આપું છું. કોણ હાર્યું, કોણ જીત્યું તેની નોંધ વ્યાસપીઠ લેતી નથી, પણ ક્રિકેટ જીત્યું છે, તે ચોક્કસ છે. કોઇએ નિરાશ થવાની જરૂર નથી. ભારતીય હોવા તરીકે આપણને આનંદ થાય.

Related posts

કોક સ્ટુડીયો ભારત સિઝન 3 દ્વારા આઇકોનિક લાઇન-અપ Get Ready for the Dropનો પ્રારંભ કરાયો!

viratgujarat

સેમસંગ દ્વારા ગેલેક્સી A07 5G રજૂ, જે ફોટોગ્રાફી અને બેટરી પાવરહાઉસ છે

viratgujarat

સુરતમાં પ્રથમ સ્ટોરના લોન્ચ સાથે D’Decorનું ‘સંસાર’ ફ્રેન્ચાઇઝ રિટેલ ક્ષેત્રમાં પ્રવેશ

viratgujarat

Leave a Comment