Virat Gujarat
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

બગસરા, અમરેલી | ૯ માર્ચ ૨૦૨૬ — પરમ પૂજ્ય મોરારી બાપૂએ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ પ્રસંગે પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, જે રીતે ભારતીય ક્રિકેટે ભારતનું ગૌરવ વધાર્યું તેને જોતાં હું ટીમના કોચ, કેપ્ટન, યુવા સાથીઓ અને સમગ્ર ક્રિકેટ જગતે વ્યાસપીઠ ઉપરથી બધાઇ આપું છું. કોણ હાર્યું, કોણ જીત્યું તેની નોંધ વ્યાસપીઠ લેતી નથી, પણ ક્રિકેટ જીત્યું છે, તે ચોક્કસ છે. કોઇએ નિરાશ થવાની જરૂર નથી. ભારતીય હોવા તરીકે આપણને આનંદ થાય.

Related posts

જય પટેલનું પહેલું પુસ્તક “બેરિસ્ટર મિસ્ટર પટેલ” સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે લોન્ચ થયું

viratgujarat

ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025 એ સાયબર સુરક્ષા નિષ્ણાતો અને પોલિસીમેકર્સને એકસાથે લાવ્યા

viratgujarat

ગુજરાતમાં એમેઝોન બજારમાં ઓર્ડરમાં 30 ગણો વધારો નોંધાયો, સૌથી મોટો ઉછાળો કાપડ અને ગૃહ ઉત્પાદનોમાં થયો

viratgujarat

Leave a Comment