અંબુજા સાંઘીપુરમમાં ખિરસરા જળાશયનું પુનર્જીવન: પર્યાવરણ અને જીવનતંત્રને નવજીવન આપતું અદાણી ફાઉ.નું મહત્વપૂર્ણ પગલું
અંબુજા સિમેન્ટ્સ, અદાણી ગ્રુપનો ભાગ અને વિશ્વ સ્તરે બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રેસર કંપની, તેની CSR એકમ અદાણી ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણલક્ષી વિકાસમાં સરળ પરંતુ અસરકારક...
