અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન
30મી માર્ચે સુપ્રસિદ્ધ કવિ શ્રી શૈલેષ લોઢા પોતાની આગવી શૈલીમાં કાવ્ય પીરસશે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે આવેલા કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલમાં યોજાશે અમદાવાદ: ભારતવર્ષીય તીર્થક્ષેત્ર...
