ભારતીય બંધારણના આમુખનું ઉપસ્થિત તમામ વાલી-વિદ્યાર્થીઓને સમૂહ વાંચન કરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી
“શિક્ષણ એ કારકિર્દીનું પ્રથમ પગથીયું છે. શિક્ષિત યુવા જ એક સશક્ત અને શિક્ષિત સમાજની રચના કરે છે.” મહામાનવ અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના...
