CSR પ્રવૃત્તિઓઅવેરનેસશ્રી જાનકીમાતા પ્રાગટ્ય મહોત્સવ by viratgujaratApril 25, 2026 Share0 શ્રી જાનકીમાતા પ્રાગટ્ય મહોત્સવ આજરોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. અને ફૂલો નો શણગાર કરવામાં આવ્યો હતો. જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય પીઠ, કોસલેન્દ્ર મઠ, શ્રી રામજી મંદિર, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ ખાતે