Virat Gujarat

Category : CSR પ્રવૃત્તિઓ

CSR પ્રવૃત્તિઓબિઝનેસ

પ્રમાણિત ટકાઉ એરંડા બીજનું ઉત્પાદન વધીને ૧.૭૦ લાખ ટન થયું

viratgujarat
Ahmedabad March 18, 2026: જયંત એગ્રો-ઓર્ગેનિક લિમિટેડ તેની લાંબા સમયથી ચાલી આવતી ટકાઉપણા પહેલ દ્વારા ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન કરતાં ખેડૂતોને સશક્ત બનાવવાનું ચાલુ રાખ્યું છે,...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શિગ્મોત્સવ ૨૦૨૬: ગોવાની સંસ્કૃતિ અને પરંપરાઓના ભવ્ય પ્રદર્શન સાથે સંપન્ન

viratgujarat
૧૯ માર્ચ, ૨૦૨૬: ગોવા સરકારના પર્યટન વિભાગ દ્વારા જીવંત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ એવા શિગ્મોત્સવ ૨૦૨૬ની ઉજવણીનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ સ્થળોએ સ્થાનિકો...
CSR પ્રવૃત્તિઓ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વિશેષ ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ23 માર્ચના રોજયોજાશે

viratgujarat
અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર એટલે ‘વીરાંજલિ’. છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ દ્વારા શહીદોના...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

viratgujarat
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથિક, આયુર્વેદિક અને...
CSR પ્રવૃત્તિઓ

કોંગ્રેસના સમયમાં વિકાસકાર્યો અટકાવવા, લટકાવવા અને પ્રજાને ભ્રમિત કરવાની રાજનીતિ ચાલતી હતી જ્યારે ભાજપ વિકાસ અને સેવાભાવના માર્ગે કાર્ય કરે છે – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે પાટણ ખાતે આયોજિત બુથ કાર્યકર્તા સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

સરસપુર શ્રી બાલાહનુમાનજી મંદિર દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો.

viratgujarat
શ્રી બાલાહનુમાનજી મંદિરના માનદ્ ચીફ ઓ-ઓર્ડિનેટર હેમેન્દ્ર બાગડી ધર્મપ્રચારક શ્રી નિત્યાનંદજી મહારાજ, શ્રી વિદ્યાનંદ ચૌધરી એક સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે વૈશ્વિક યુદ્ધની અશાંતિ અને...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ડૉ. પ્રીતિ અદાણીએ ભારતભરમાં ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટેના સ્વાભિમાન કાર્યક્રમના વિસ્તારનુંનેતૃત્વ સંભાળ્યું

viratgujarat
મુંબઈ, ૧૨ માર્ચ ૨૦૨૬: ૧૧ અદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પ્રવૃત્તિઓ માટેની એક પાંખ એવાઅદાણી ફાઉન્ડેશનની સ્થાપનાની આગામી ૧૧મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ૩૦મી...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમનો છઠ્ઠો દિવસઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સંબોધન

viratgujarat
ભાવિ આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી યથાવત જેતલપુર, 10 માર્ચ, 2026: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમ ‘અવસર’નું સફળ સમાપન

viratgujarat
જેતલપુર, 11 માર્ચ, 2026: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને વિ. સ....