Ahmedabad March 18, 2026: જયંત એગ્રો-ઓર્ગેનિક લિમિટેડ તેની લાંબા સમયથી ચાલી આવતી ટકાઉપણા પહેલ દ્વારા ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન કરતાં ખેડૂતોને સશક્ત બનાવવાનું ચાલુ રાખ્યું છે,...
૧૯ માર્ચ, ૨૦૨૬: ગોવા સરકારના પર્યટન વિભાગ દ્વારા જીવંત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ એવા શિગ્મોત્સવ ૨૦૨૬ની ઉજવણીનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ સ્થળોએ સ્થાનિકો...
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વિશેષ ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’...
અમદાવાદ: વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર એટલે ‘વીરાંજલિ’. છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ દ્વારા શહીદોના...
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથિક, આયુર્વેદિક અને...
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે પાટણ ખાતે આયોજિત બુથ કાર્યકર્તા સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના...
શ્રી બાલાહનુમાનજી મંદિરના માનદ્ ચીફ ઓ-ઓર્ડિનેટર હેમેન્દ્ર બાગડી ધર્મપ્રચારક શ્રી નિત્યાનંદજી મહારાજ, શ્રી વિદ્યાનંદ ચૌધરી એક સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે વૈશ્વિક યુદ્ધની અશાંતિ અને...
મુંબઈ, ૧૨ માર્ચ ૨૦૨૬: ૧૧ અદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પ્રવૃત્તિઓ માટેની એક પાંખ એવાઅદાણી ફાઉન્ડેશનની સ્થાપનાની આગામી ૧૧મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ૩૦મી...
જેતલપુર, 11 માર્ચ, 2026: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને વિ. સ....