રાત-દિવસ પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ અને ચિંતાઓને ઉજાગર કરવા કાર્ય કરતું મીડિયા સરકાર અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુબંધ – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ”, કોબા, ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું...
