Virat Gujarat
એજ્યુકેશન

નારાયણા કોચિંગ સેન્ટર્સ, અમદાવાદનું JEE Main 2026 ના પરિણામોમાં શાનદાર પ્રદર્શન City Rank 1અને 2 | ગુજરાત ગર્લ્સ ટોપર | ટોપ 500 AIR માં 4 વિદ્યાર્થીઓ | 99 પર્સેન્ટાઇલથી વધુ ગુણ મેળવનાર 31 વિદ્યાર્થીઓ

અમદાવાદ, એપ્રિલ 2026: નારાયણા કોચિંગ સેન્ટર્સ, અમદાવાદે JEE  Main 2026માં અતિ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. સિટી ટોપ રેન્ક સાથે અનેક રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ મેળવી સંસ્થા એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પોતાનું નેતૃત્વ ફરી એકવાર સાબિત કર્યું છે.

  • 🏆City Rank 1 – સાન્વીપાટીદાર (AIR 162) – ગુજરાતરાજ્યગર્લ્સટોપર
  • 🏆City Rank 2 – આદિત્યઠાકુર (AIR 230)
  • 4 વિદ્યાર્થી Top 500 AIR માં
  • 6 વિદ્યાર્થી Top 1000 AIR માં
  • 💯2 વિદ્યાર્થીઓએ વિષયવાર 100 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યા
  • 📈31 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઇલ અને તેથી વધુ સ્કોર કર્યો

સાન્વી પાટીદારે માત્ર અમદાવાદ સિટી ટોપર તરીકે  જ નહીં પરંતુ ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે પણ ગૌરવ મેળવ્યું છે, જે સંસ્થા માટે ગર્વનો વિષય છે. Top 500 અને Top 1000 All India Rank માંમજબૂત પ્રતિનિધિત્વ તેમજ  99+ પર્સેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની નોંધપાત્ર સંખ્યા, નારાયણા અમદાવાદની શૈક્ષણિક ઊંડાણ અને સતત ગુણવત્તાનો પુરાવો આપે છે. ઉપરાંત, બે વિદ્યાર્થીઓએ વિષય વાર 100 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરીને વિષય નિપુણતા તથા પ્રશિક્ષણ પર મજબૂત પકડ દર્શાવી છે.

સંસ્થાના નિર્દેશક, ડૉ. પી. સિંધુરાએ જણાવ્યું: “અમદાવાદ અને સુરત બંને સેન્ટરોમાં મળેલી ઉત્કૃષ્ટ સફળતા અમારા સુસંગત શૈક્ષણિક માળખા અને માર્ગદર્શન આધારિત સંસ્કૃતિની શક્તિ દર્શાવે છે. સિટી ટોપ રેન્ક, Top 500 અને Top 1000 AIR સાથે અનેક 99+ પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરવી અમારી પ્રતિબદ્ધતા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ છે.”

નારાયણા એજ્યુકેશનલ ગ્રુપ એ એશિયાની અગ્રણી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે, જેને 47 વર્ષનો ગૌરવશાળી વારસો પ્રાપ્ત છે. 1979માં ડૉ. પી. નારાયણાએ સ્થાપેલી આ સંસ્થાએ સાત વિદ્યાર્થીઓ સાથે શરૂ કરીને આજે  23 રાજ્યોમાં 900 થી વધુ શાળાઓ, કોલેજો અને કોચિંગ સેન્ટરોનું વિશાળ વટ વૃક્ષ તરીકે વિસ્તરિત છે.

 

 

Related posts

યુવાઓને ડિપ્લોમસીનું કૌશલ્ય ભવિષ્યના ઘડતર માટે અત્યંત ઉપયોગી નીવડશે: શાશ્વત પંડયા

viratgujarat

સેમસંગ ઈનોવેશન કેમ્પસ 2025 દરમિયાન ફ્યુચર- ટેક ડોમેન્સમાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે છગણું વિસ્તરણ કરશે

viratgujarat

Gen Z ઈનોવેશન પ્રજ્જવલિત કરે છે: સેમસંગ ઈન્ડિયા દ્વારા રૂ. 1 કરોડથી વધુ ગ્રાન્ટ્સ સાથે ‘સોલ્વ ફોર ટુમોરો 2025‘ સ્પર્ધા રજૂ

viratgujarat

Leave a Comment