Virat Gujarat

Tag : Adani Group

CSR પ્રવૃત્તિઓબિઝનેસ

ગૌતમ અદાણીએ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

viratgujarat
આજે રવિવારે અક્ષય તૃતીયાના મંગલ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણીએ ગુજરાતના તારંગાની ટેકરીઓમાં બિરાજમાન શ્રી અજિતનાથ ભગવાન...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અદાણી મુંદ્રા પોર્ટથી ભવ્ય આધ્યાત્મિક મહાયાત્રાનો પ્રારંભ: અદાણી શ્રીમદ ભાગવત કથાનો સંદેશ ભારત અને નેપાળમાં લઈ જવાની અનોખી પહેલ

viratgujarat
મુંદ્રા, ૨૮ માર્ચ ૨૦૨૬: કચ્છની ધરતીથી આધ્યાત્મિકતા અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ લઈને એક ભવ્ય મહાયાત્રા આજે પ્રસ્થાન કરી રહી છે. અદાણી પોર્ટ્સ, મુંદ્રા ખાતેથી...
બિઝનેસ

બદલાતા વૈશ્વિક રાજકીય સમીકરણો વચ્ચે અદાણી ગ્રુપનો ₹10 લાખ કરોડનો ‘ગેમ ચેન્જર’ પ્લાન

viratgujarat
ગુજરાતની ઔદ્યોગિક ઈકોસિસ્ટમમાં ક્રાંતિ આવશે વૈશ્વિક રાજનીતિના બદલાતા સમીકરણો અને સપ્લાય ચેઈનમાં આવતા અવરોધો વચ્ચે ભારતને એક અજેય આર્થિક મહાસત્તા બનાવવા માટે અદાણી ગ્રુપે સૌથી...
બિઝનેસ

દાવોસમા અદાણી ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રમાં છ લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ

viratgujarat
મહારાષ્ટ્રમાં અદાણી ગ્રુપના રોકાણથી રોજગાર સર્જન, શહેરી વિકાસ અને ગ્રીન એનર્જીને વેગ મળશે દાવોસ 2026: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની 56મી વાર્ષિક બેઠકમાં  અદાણી ગ્રુપે...
બિઝનેસ

અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ

viratgujarat
રાષ્ટ્ર નિર્માણ અને પરિવર્તનશીલ વિકાસ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવતા રેટિંગ્સ વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે અદાણી જૂથની ત્રણ મુખ્ય કંપનીઓ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક...
બિઝનેસ

ઉડાન પહેલાં આરજે બનવાની તક: અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ અને રેડિયો મિર્ચીની અનોખી પહેલ

viratgujarat
રેડિયો મિર્ચી સાથેના સહયોગમાં અદાણી જૂથે મિર્ચીના ‘નો આરજે સ્ટુડિયો’ મારફતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને એક લાઈવ અને ભાગીદારીભર્યા રેડિયો હબમાં પરિવર્તિત કરી દીધું છે. અદાણી જૂથના ‘હર સફર કે હમસફર’ અભિયાન અંતર્ગત મુસાફરોને માઈક સુધી લાવવા અને ઉડાન પહેલાં જ આર.જે. (રેડિયોજોકી) બનવાનો અનોખો અનુભવ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરોએ પોતાની વ્યક્તિગત મુસાફરીની વાર્તાઓ શેર કરી, જે સ્થળ સુધી પહોંચવાની તેમની ઉત્સુકતા હતી તેના વિશે વાત કરી, મુસાફરી સંબંધિત ઉપયોગી ટીપ્સ આપી, પોતાના મનપસંદ ગીતોની માંગણી કરી અને અન્ય મુસાફરો સાથે ખુલ્લા દિલથી સ્ક્રિપ્ટ વિના સંવાદ સાધ્યો હતો. આ પળોએ ટર્મિનલની રીધમમાં નવો પ્રાણ પૂર્યો. સામાન્ય રીતે સમયપત્રક અને અવરજવરથી ઓળખાતી આ જગ્યા હવે વાતચીત, સ્મિત, હાસ્ય અને સંયુક્ત અનુભવોથી જીવંત બની ગઈ. રેડિયો હવે માત્ર સાંભળવાનું માધ્યમ રહ્યું નહીં, તે એક એવું મંચ બની ગયું, જ્યાં લોકો સક્રિય રીતે જોડાવા લાગ્યા. નો આરજે સ્ટુડિયોએ ‘હર સફર કે હમસફર’ના સાચા અર્થને જીવંત કર્યો. આ દર્શાવતા કે અદાણી એરપોર્ટ્સ માત્ર ઇન્ફ્રસ્ટ્રક્ચર અને સંચાલન સુધી સીમિત ન રહી, તેનાથી આગળ વધી અર્થસભર અનુભવો સર્જે છે. આ પહેલ અદાણી જૂથની ‘હમ કરકે દિખાતે હૈં’ ભાવનાનું પણ પ્રતિબિંબ છે, જ્યાં ગ્રાઉન્ડ રીયાલિટી દ્વારા અનુભવ આધારિત કહાની રજૂ કરવામાં આવે છે. રેડિયો, લાઈવ ઇન્ટ્રેક્શન અને ડિજિટલ સ્ટોરીટેલિંગના સહજ સંકલન દ્વારા રેડિયો મિર્ચી અને અદાણી જૂથે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ ખાતે એક અસરકારક અને યાદગાર અનુભવની સહ-રચના કરી. આ એવો અનુભવ, જે મુસાફરોની મુસાફરી શરૂ થયા પછી પણ લાંબા સમય સુધી તેમની સાથે રહ્યો હતો.  ...
ફાઇનાન્શિયલબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝે વાર્ષિક 8.90% સુધી ઉપજ આપતા રુ.૧૦૦૦ કરોડના NCDનો પબ્લિક ઇસ્યુ જાહેર કર્યો

viratgujarat
અમદાવાદ, ૨ જાન્યુઆરી ૨૦૨૬:૧૯૯૩ થી ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયોના નિર્માણનો બહોળો અનુભવ ધરાવતી અને  બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા લિસ્ટેડ બિઝનેસ ઇન્ક્યુબેટર્સ બની રહેલી અદાણી...