સતત 15 વર્ષથી થઈ યોજાઈ રહેલ “રાજસ્થાન સ્થાપના દિવસ”અંતર્ગત આ વર્ષે પણ ભવ્ય ઉજવણીનું આયોજન
ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘના સંયોજકશ્રી નરેન્દ્રસિંહ પુરોહિત એક નિવેદન દ્વારા જણાવે છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સદ પ્રેરણાથી પ્રારંભ કરેલું...
