Virat Gujarat

Tag : Dr. Manish Doshi

અવેરનેસ

ભારતીય રેલ્વેમાં અસુવીધાઓથીને કારણે કરોડો મુસાફરો પારાવાર મુશ્કેલીમાં : “આધુનિકરણ”ના નામે રેલવે સ્ટેશનોને ભાજપ સરકારે બનાવ્યા લૂંટના કેન્દ્રો: ડૉ.મનીષ દોશી

viratgujarat
મૂળભૂત પાયાની સુવિધાનો અભાવ: , રેલવેની સતત દુર્દશા અને યાત્રિકોની ઉપેક્ષાની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય રેલવે મંત્રીએ રાજીનામું આપે :ડૉ.મનીષ દોશી દેશ અને રાજ્યની જીવાદોરી...
આંતરરાષ્ટ્રીય

NEET-UG પેપર લીક પર કોંગ્રેસ મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશીનો પ્રધાનમંત્રીને પત્ર

viratgujarat
આદરણીય પ્રધાનમંત્રી @narendramodi જી, NEET-UGમાં વારંવાર થતા પેપર લીક્સે ૨૨ લાખ મેધાવી વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી દીધું છે. આ હવે માત્ર “પરીક્ષાની સમસ્યા” નથી, પરંતુ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

જો ખેડૂત ઘટે અને મજૂર વધે, તો શું તેને વિકાસ કહેવાય કે અસમાનતા? : ડૉ. મનીષ દોશી

viratgujarat
ખેડૂતો અને ખેત મજૂરોની આત્મહત્યાઓ ગુજરાત તેમજ સમગ્ર દેશ માટે એક ગંભીર રાષ્ટ્રીય આપત્તિ બની ગઈ છે. ભાજપની “ડબલ એન્જિન સરકાર”ના દસ વર્ષના શાસન છતાં...
બિઝનેસ

એપ્રિલ મહિનાના પ્રથમ દિવસથી જ મોંઘવારીના ઝટકા પર ઝટકા : જનતાના ખિસ્સા કાપવાની ભાજપ સરકારની નવી શરૂઆત? : ડૉ. મનિષ દોશી

viratgujarat
એપ્રિલ મહિનાના પ્રથમ દિવસથી જ મોંઘવારીના ઝટકા પર ઝટકા થી દેશના ગરીબ સામાન્ય મધ્યમવર્ગના લાખો પરિવારો વધતી જતી મોંઘવારીના ખપ્પરમાં ધકેલાઈ રહ્યા છે. શું આ...