ભારતના 80મા સ્વતંત્રતા દિવસની સંવર્ધન ક્ષેત્રે મહત્વની સિદ્ધિ થકી ઉજવણી: બન્નીના ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર (બ્લેકબક) મુક્ત કરાયા
ભારતના 80મા સ્વતંત્રતા દિવસે, ગુજરાત વન વિભાગે વંતારા સ્થિત ગ્રીન્સ ઝુઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (GZRRC)ના તકનીકી સહયોગથી, કચ્છના બન્ની ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર (એન્ટિલોપ...
