Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ‘ અભિયાન અન્વયે આજે નિકોલ વિધાનસભાના વિરાટનગર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું અને સૌ નાગરિકોને યોગ્ય જતનના સંકલ્પ સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે તેઓ સ્વચ્છતા કાર્યમાં પણ જોડાયા હતાં.

Related posts

રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ

viratgujarat

PM નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સુશાસનની ઉજવણી: વસ્ત્રાલ વોર્ડમાં વૃક્ષારોપણ અને શ્રમદાન

viratgujarat

અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન

viratgujarat

Leave a Comment