અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરુ સ્વામી વિરભદ્ર નંદગિરી મહારાજ મામા સરકારના દિવ્ય આશીર્વાદ સાથે શ્રી મામાદેવ તપોભૂમિ...
અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીના કોમન પ્લોટ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ થઈ ચૂક્યો...
પરીક્ષિતનેત્રણનો સંગ થયો:ગંગા,સાધુ-સંતો અને શુકદેવજી. રામચરિતમાનસનાં દરેક વક્તા અને દરેક શ્રોતા પક્ષી છે. દરેક પ્રશ્નનો ઉત્તર રામચરિતમાનસમાં છે. યોગાગ્નિ સાધકને ખૂબ ચમકદાર બનાવી દે છે....
અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને...
શુક એ વ્યાસનું કેન્દ્રબિંદુ છે. કથારસ,પ્રેમરસ,નામરસ-એ ઔષધિ છે. ગોપીગીત પ્રપત્તિ પરક ગીત છે,અંતે માત્ર અશ્રુપાત છે. મૃત્યુ આવે એની પહેલા થોડીક તૈયારી કરીએ તો મોત...
સાધુની પંગત નહીં પણ સંગત હોય છે. સાધુનું કોઈ કુળ નહીં,પણ સાધુ કુલ (સરવાળો) અને કૂલ (ઠંડો)હોય છે. સંસ્કૃત ભાષા નહિ,ગિરા,વાણી,સમાધિ ભાષા છે. સાધુનો કોઈ...
રામચરિતમાન સ્વયં પક્ષીતીર્થ છે. શુકદેવજી ચિરંજીવી નહીં,અમર છે. સાધુનું ધ્યાન એ મૂર્તિનું ધ્યાન નહીં મૂર્તિમંત ધ્યાન છે. બીજ પંક્તિઓ: સુક સનકાદિ ભગત મુનિ નારદ; જે...