Virat Gujarat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે શ્રી કર્દમઋષિ ગુરુકુળના નૂતન ભવન નિર્માણના પ્રથમ સોપાન રૂપે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ | શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬ ને સોમવારે દિનાંક: શ્રાવણ શુક્લ દ્વાદશી તેમજ વૈષણવોના પવિત્ર તહેવાર “પવિત્રા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે રામકથા રસથાળ પર ‘તુલસીપત્ર’ સમર્પિત કરીને અનુષ્ઠાનનું થયું ભાવમયી સમાપન.

viratgujarat
૯૮૩મી રામકથાનો ૧-સપ્ટેમ્બરથી ઊડુપી(કર્ણાટક) ખાતે થશે શુભારંભ. “હું અહીં ભણવા કે ભણાવવા નહીં પણ પ્રસાદ વહેંચવા આવ્યો છું.” “નામપ્રસાદ અને હરિપ્રસાદનું વિતરણ કરવા આવ્યો છું.”...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જય શ્રીરામ આંદોલાત્મક પોકાર અને જય સિયારામ આનંદોલાત્મક પોકાર છે.

viratgujarat
“ભારત માતાને ગર્વ થશે કે બાપુ જેવો સુપુત્ર પ્રાપ્ત થયો છે”:શ્રી રામહ્રદય દાસજી મહારાજ. “હાર્વર્ડનાં જ્ઞાનને માનસનું વિજ્ઞાન મળવા આવ્યું છે”: બાપુ. “મારા દાદા જ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

દીકરી સન્માન અને વસ્ત્રદાનથી ગુંજ્યું બાલાજી હનુમાન મંદિર

viratgujarat
શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે ૬થી ૨૧ વર્ષની દીકરીઓ માટે અનોખું સેવાકાર્ય અમદાવાદ, ગુજરાત | ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ | પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નવ દિવસની રામકથાના સમાપન સાથે મોરારી બાપુએ હાર્વર્ડને ભારતના પવિત્ર ગ્રંથોનું સંરક્ષણ કરવા વિનંતી કરી

viratgujarat
કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ | ૨૩મી ઓગસ્ટ ૨૦૨૬ | હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની ‘માનસ ગુરુ પ્રસાદ’રામકથાનું રવિવારે સમાપન થયું. આ સાથે રામચરિતમાનસની પરંપરા, ભારતીય શાસ્ત્રીય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બધી જ વિદ્યા ગુરુપ્રસાદથી પ્રયાસ વગર પ્રાપ્ત થાય છે.

viratgujarat
પ્રશ્ન કરો તો ઉત્તર મળશે,પણ પોકારશો તો રબ મળશે. આપણે મોરારી બાપુનાં સમકાલીન છીએ એ આપણું સદભાગ્ય છે:શરદભાઇ વ્યાસ. પરમ સત્યને સુરક્ષિત રાખવા માટે સત્યને...
ધાર્મિક

શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિર, રાંચરડા, અમદાવાદ નો દ્વિતીય પાટોત્સવ સમારોહ ૨૩ ઓગસ્ટ, રવિવાર ના દિવસે મનાવવા માં આવશે.

viratgujarat
નીબ કરૌરી બાબા ના આશીર્વાદ થી ૨૩ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ આ મંદિર ની ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવા માં આવી હતી. આ ભારત...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વાર્તા સુવડાવે છે, કથા જગાડી દે છે.

viratgujarat
કથા-માત્ર વાર્તા નથી, સૂક્ષ્મશ્રવા બનવું પડશે. જે બીજાની રચનાને જોઈ, સાંભળીને હર્ષિત થાય છે એ દુનિયાને ખૂબ પ્રિય લાગે છે. પોથીનાં પરતાપે અને પોથીનાં તરાપે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તુલસી જયંતિનો વૈશ્વિક વિસ્તાર: મોરારી બાપુએ પ્રથમવાર ભારતની બહાર તુલસી જયંતિ મહોત્સવ ઉજવ્યો

viratgujarat
કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ | ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ | રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની જન્મજયંતિ, તુલસી જયંતિ, બુધવારે હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં મોરારી બાપુની નવ દિવસીય રામકથા ‘માનસ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામકથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં શા માટે?

viratgujarat
વિદ્યાપીઠને મળવા માટે વ્યાસપીઠ આવી છે. પહેલીવાર વિદેશની ધરતી પર તુલસી જન્મોત્સવ તથા દેશ-વિદેશનાં બહુશ્રૃતોની એવોર્ડ દ્વારા વંદના કરવામાં આવી. વ્યાસપીઠ વિશ્વવિદ્યાલયમાં શાંતિની ખોજ કરવા...